નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગ. તા. ૧૭ મે, ૨૦૨૧. નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કમઁચારીઓ એ તેઓની વિવિઘ માંગણીઓ ના સંદર્ભમાં રાજય સરકાર સામે છેલ્લા લાંબા સમય થી ચાલી રહેલ આંદોલન ના ભાગરુપે આજે કાળા વસ્ત્ર ધારણ કરી ને ફરજ બજાવી હતી. છેલ્લા પંદર મહિના થી ગુજરાત કોરોના ના વાઈરસ સામે ઝઝૂમી રહ્યુ […]
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
માધવ વિદ્યાપીઠ કાકડકુઇ અને થવાના આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી, તા.૧૬-૫-૨૦૨૧ નેત્રંગ, પ્રાપ્ત માહિત મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી નિર્દોષ રહીશો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે,ગામે-ગામ કોરોના સંક્રમિતોના દદીઁઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે,ખાનગી-સરકારી દવાખાનાની બહાર દદીઁઓનો જમાવડો નજરે પડી રહ્યો છે,આરોગ્ય વિભાગના જવાબદાર કમીઁઓ પણ રાત-દિવસ જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યા છે,પરંતુ […]
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
રાજપીપલા,બુધવાર :- હાલ કોવિડ-૧૯ અંતર્ગત સમગ્ર રાજયમાં વેક્સીનેશનની કામગીરી ચાલી રહી છે. નર્મદા જિલ્લા ખાતે પણ વેક્સીનની કામગીરી રાજ્યકક્ષાની સૂચના અનુસાર શરૂ છે. હાલ નર્મદા જીલ્લામાં માત્ર ૪૫ થી વધુ વય ધરાવતા લાભાર્થીઓ તથા FLW તેમજ HCW ને વેક્સીનેશન આપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારશ્રીની સુચનાથી જે પણ લાભાર્થીઓએ કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ […]
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
COWIN પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે ભરૂચ:બુધવાર: કેન્દ્ર સરકાર દ્વારા તા.૧લી મે થી ૧૮ થી ૪૪ સુધીની વયના નાગરિકો માટે કોવિડ-૧૯ પ્રતિરોધક રસીકરણ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થયેલ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ વર્ષથી વધુ વયના જે લોકોએ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ સેલ્ફ […]
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
અંતરિયાળ વિસ્તારના રોડ-રસ્તાના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી,તપાસની માંગ, નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નથી,આદિવાસી રહીશોની બદ્દતર હાલત, ફોરેસ્ટ કંપનીને જોડતા ૩-4 કિમી રસ્તો વષૉથી બન્યો નથી,વારંવાર રજુઆત છતાં પરિણામ શુન્ય, તા.૮-૫-૨૦૨૧ નેત્રંગ, રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
જિલ્લા આરોગ્ય અધિકારીનું દયાન દોરતા હાલ કામગીરી નું ભારણ વધારે છે. લેખિત મોકલો બાદમા તપાસ કરીશું. પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૫ મે,૨૦૨૧. નેત્રંગ તાલુકા ની ૭૮ ગામ મા વસતા અભણ,અબુધ અને ભોળા આદિવાસી જનમાનસમાં કોરોના વાયરસ બાબતે ખોટી અફવાવો તેમજ ગ્રેર માઁગેદોરનારા તત્વોને લઇને સામાન્ય બિમારી થી લઇને કોરોના ની સારવાર લોકો નેત્રંગ ના ખાનગી દવાખાના […]
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ માલિક,સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.અખબારી દુનિયામાં સૌના માગૅદશૅક.કોઈ પણ પ્રોબ્લેમના સુંદર નિરાકરણના મસિહા.અને ગુરૂ સમાન વડીલ ગુમાવ્યા.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
આપણી હિંમત જ ઇમ્યુનિટી વધારશે, સતત કામ કરતાં રહો, કોઇ પણ બિમારી સામે લડવાની હિંમત આવશે: કોરોનામુક્ત દાદી સવિતાબેન દેસાઈ નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં સ્મીમેરમાં રિફર કરાયા હતાં સ્મીમેરમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ૮૬ ટકા હતું, જે સમયસર સારવારના પરિણામે ૯૫ ટકા થયું ———— નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં […]
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
સુરત:બુધવાર: કોરોના વધતા જતા કહેરને ધ્યાને લઈ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં તા.૬/૫/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી રાત્રિના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા દરમિયાન કોઈ વ્યકિતએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી. તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી […]
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
સ્થાયી સમિતિના અધ્યક્ષ સફાઈ અભિયાનમાં જોડાયાઃ સુરતઃબુધવારઃ- યુથ ફોર પીપલ્સ ટીમના ૨૦થી વધુ સ્વયસેવકો દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ મોટા પાયે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી પરેશ પટેલ, યુથ ફોર પીપલ્સ ટીમના રાહુલ ઠાકુર તથા સન્ની રાજપુત દ્વારા દર્દીઓના સગા-સંબધિઓને […]
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
‘ મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના મટી જશે’ સુરત:બુધવાર: કોરોના મહામારીમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. જે નથી બદલાયું એ છે લોકોનો સેવાભાવ, લાગણીઓ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ. જે વ્યક્તિને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે છે. હમેશા એમ કહેવાય છે કે‘માં સે બઢાં કોઈ યોદ્ધા નહી હોતા’ અને આ ઉકિતને અનેક જનનીઓએ […]
* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
નેત્રંગ તાલુકા મથકે કાયઁરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોષી-ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરીક તકરાર ચાલતો હતો.જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.પરંતુ આચાર્ય-શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકયૉ હતો.આચાર્ય-શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કયૉનું જાણવા મળ્યું હતું.તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય […]
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.
માનનીય મુખ્યમંત્રી શ્રી, ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ગાંધીનગર. અંકલેશ્વર થી વાલિયા નેત્રંગ દેડીયાપડા, મહારાષ્ટ્ર, બુરહાનપુર સુધી નો રસ્તો ઓળખાય છે. સદર રસ્તો હાલ માં અંકલેશ્વર થી નેત્રંગ સુધી એકદમ દયનીય અને બિસ્માર હાલત માં છે. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના સેલંબા થી અંકલેશ્વર સુધી નો રસ્તો મુખ્ય ધોરીમાર્ગ છે, રાજપારડી થી નેત્રંગ ને જોડતા સદર […]
બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.
પદાધિકારીઓ નવીનીકરણ થતા રોડ રસ્તાઓની ચકાસણી કરે છે ખરા..? પદાધિકારીઓ પોતાના હસ્તે ખાતમુહુર્ત થયેલ, રોડ રસ્તાઓ ઉપર પડેલ ખાડા દેખાય ખરા… ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના કાંટીપાળા ગામના ફોરેસ્ટ ફળીયામા વસતા ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા લોકોને તેમજ ઝરણાથી સીધો નેત્રંગને જોડતા પાકા રોડ રસ્તા ની આઝાદીના સમયથી માંગ વારંવાર ની લેખિત તેમજ મૌખિક માંગ […]
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
નવી દિલ્હીથી કેજરીવાલ ચૂંટણી હાર્યા, પ્રવેશ વર્મા સામે મોટી હાર થઈ છે. મનિષ સિસોદિયા બાદ કેજરીવાલને પણ દિલ્હીના લોકોએ જાકારો આપ્યો છે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની કારમી હાર થઈ છે. ભાજપના પ્રવેશ વર્માએ તેમને 3 હજાર કરતા વધુ મતથી હાર થઈ છે. આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં માત્ર સત્તા […]
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ આજે પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
શાકાહારી બનવાથી ચાર મોટા ફાયદા, બળ, બુધ્ધી, ધન, વધે, સુખમા રહે શરીર… પઠાર – કળયુગના વિષમ સમયે સમાજમાં ચોરી ,લૂંટ-ફાટ,ખંડણી, હત્યા, વગેરે જેવાં દૂષણો રોજે રોજ વધી રહ્યાં છે જેનું મહત્વનું કારણ માંસાહાર છે. જે અનેક રીતે ઉપરોક્ત તમામ પાપ ના પરિબળોને પોષક છે. શાકાહારી ધર્મના વિષયમાં આજે જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર […]
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભૂસ્તર વિભાગ દ્વારા ૨૦૨૨ માં આઠ જેટલા ઈસમોને દંડ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી! ભાલોદ ગામના સંદીપ વસાવાએ જિલ્લા કલેકટરને કરેલ રજૂઆતમાં ભુસ્તર વિભાગે દંડ નહીં વસૂલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે! ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે કેટલાક ભુમાફિયાઓ દ્વારા […]
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી ચંદ્રકાંત વસાવાની વરણી*
ભરૂચ – ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના સામાજિક અગ્રણી એવા ચંદ્રકાંત વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. વાઘોડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની હાજરીમાં સર્વ સંમતિથી તેઓની ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ તકે, વસાવા સમાજ માટે શુભેચ્છા સંદેશ અને આભારની લાગણી પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, સમાજના […]
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં 31 ડિસેમ્બર ની ઉજવણી ના ભાગરૂપે જિલ્લાના જાહેર માર્ગો તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર […]
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS કાર્યક્રમમાં ઝઘડિયાના સર્વ સમાજના યુવા આગેવાનો મહિલાઓ તથા કરણી સેનાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા આજથી ૧૫ દિવસ પહેલા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારની એક ૧૦ વર્ષની સગીર દીકરીનું તેજ કંપનીમાં ફરજ બજાવતો ૩૬ વર્ષીય વિજય પાસવાન નામનો ઈસમે તેણીનુ અપહરણ કરી લઈ જઈ તેને ઈજા પહોંચાડી […]
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહેશ કથિરીયા બ્યુરો ચીફ જૂનાગઢ