Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…

Author: Vikramsinh Deshmukh

દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા

નવી દિલ્હીથી કેજરીવાલ ચૂંટણી હાર્યા, પ્રવેશ વર્મા સામે મોટી હાર થઈ છે. મનિષ સિસોદિયા બાદ કેજરીવાલને પણ દિલ્હીના લોકોએ જાકારો આપ્યો છે. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની કારમી હાર થઈ છે. ભાજપના પ્રવેશ વર્માએ તેમને 3 હજાર કરતા વધુ મતથી હાર થઈ છે. આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં માત્ર સત્તા […]

જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.

શાકાહારી બનવાથી ચાર મોટા ફાયદા, બળ, બુધ્ધી, ધન, વધે, સુખમા રહે શરીર… પઠાર – કળયુગના વિષમ સમયે સમાજમાં ચોરી ,લૂંટ-ફાટ,ખંડણી, હત્યા, વગેરે જેવાં દૂષણો રોજે રોજ વધી રહ્યાં છે જેનું મહત્વનું કારણ માંસાહાર છે. જે અનેક રીતે ઉપરોક્ત તમામ પાપ ના પરિબળોને પોષક છે. શાકાહારી ધર્મના વિષયમાં આજે જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર […]

ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભૂસ્તર વિભાગ દ્વારા ૨૦૨૨ માં આઠ જેટલા ઈસમોને દંડ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી! ભાલોદ ગામના સંદીપ વસાવાએ જિલ્લા કલેકટરને કરેલ રજૂઆતમાં ભુસ્તર વિભાગે દંડ નહીં વસૂલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે! ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે કેટલાક ભુમાફિયાઓ દ્વારા […]

*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*

ભરૂચ – ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના સામાજિક અગ્રણી એવા ચંદ્રકાંત વસાવાની સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. વાઘોડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની હાજરીમાં સર્વ સંમતિથી તેઓની ગુજરાતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ તકે, વસાવા સમાજ માટે શુભેચ્છા સંદેશ અને આભારની લાગણી પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, સમાજના […]

જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં 31 ડિસેમ્બર ની ઉજવણી ના ભાગરૂપે જિલ્લાના જાહેર માર્ગો તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર […]

ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS કાર્યક્રમમાં ઝઘડિયાના સર્વ સમાજના યુવા આગેવાનો મહિલાઓ તથા કરણી સેનાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા આજથી ૧૫ દિવસ પહેલા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારની એક ૧૦ વર્ષની સગીર દીકરીનું તેજ કંપનીમાં ફરજ બજાવતો ૩૬ વર્ષીય વિજય પાસવાન નામનો ઈસમે તેણીનુ અપહરણ કરી લઈ જઈ તેને ઈજા પહોંચાડી […]

જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહેશ કથિરીયા બ્યુરો ચીફ જૂનાગઢ Post Views: 7

* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય

તા.૩૧-૧૨-૨૦૨૪ નેત્રંગ. ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા થઇ રહ્યા હોય તેવા કિસ્સો સામે આવ્યો છે.જેમાં નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં આવેલ પ્રા.શાળાના શિક્ષક સામે વિધાથીઓના માતા-પિતાએ બાયો ચઢાવી છે.જેમાં પુર્વધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પર દોડી આવ્યા હતા.છેલ્લા બે મહિનાથી નશાની હાલતમાં આવતા […]

ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ચુંટણી સમયે વેરા ઘટાડવાની લોકોની આશા પુર્ણ નહિ થઇ હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતની સામાન્ય બેઠકમાં પંચાયત સભ્યનો વિરોધ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૨ ના સદસ્યએ ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાયા હોવાની વાતે વિરોધ વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. મળતી […]

“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS અમારે ગામમા કામ હોઈ પ્રસંગ હોઈ અમોને પાણી ના ટેન્કર ની સુવિધાઓ મળતી નથી :ગ્રામજનો સરપંચ નેં કોલ કરતા સરપંચે મોબાઇલ ફોન બંધ કરી દીધો ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા તેજપોર ગામે કોઈ પ્રસંગ હોઈ ગ્રામજનો દ્વારા પાણી માટે જરૂરિયાત ઉભી થતા કપાટ ગામના […]

Back To Top