Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

Category: Chhota Udepur

બોડેલી ના અલી ખેરવા તળાવ માં  જોવાયો  મગર

બોડેલીના અલી ખેરવા ના તળાવ પર મગર દેખાતા મગરને પાંજરે પુરવા માટે આજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશો ની માંગ ગઈકાલે એક પાળી પર મગરે કર્યો હતો હુમલો ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને પકડવા માટે મૂકવામાં આવ્યું છે પાંજરુ તળાવની કિનારે કોઈ વ્યક્તિએ જવું નહીં તેવી ફોરેસ્ટ વિભાગ ની સૂચના વહેલી તકે મગરને પાંજરે પુરવામાં આવે તેવી આ […]

જુનાગઢના પ્રવાસન સ્થળ ઉપરકોટ વિસ્તારમાં સરકારી જમીન ઊપર ગેરકાયદેસર પાર્કીંગ કરીને લોકો પાસે પાર્કીંગના નાણા ઉઘરાવતા ઠગને  જૂનાગઢ પોલીસે દબોચ્યો

જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢમાં ગીરનાર તેમજ ઉપરકોટ જેવા પ્રવાસન અને ધાર્મીક સ્થળ આવેલ હોય જેથી બહારથી આવતા યાત્રીકોને કોઈ પરેશાની ન થાય જે બાબતે પો.સ્ટે. વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા સુચના કરવામા આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેષ ધાંધલ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ […]

જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C.) ના ગુન્હાના  બે આરોપીઓને અટક કરતી જુનાગઢ પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેષ જાજાડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ અસામાજીક તત્વો તથા ગે.કા. પ્રવૃતી કરતા ઇસમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી લોકોમાં સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે સારૂ કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જુનાગઢ “એ” ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં રહેતો રાજુ બાવજીભાઈ સોલંકી રહે, પ્રદિપના ખાડીયા […]

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ નો સપાટો જિલ્લાના અલગ અલગ વિસ્તારથી રેતી ખનન કરતા  02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 01 કરોડ અને 10 લાખ નો મુદ્દામાલ ઝપ્ત કરી  કર્યો

જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયા માં મોજે. અલીરાજપુર બ્રિજ ,ફતેપુરા ,નાનીબેજ, સિહોદ ,સીમલીયા ,સંખેડા, સિખોદ્રા ,બોડેલી,વિસ્તાર ખાતેથી ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત દ્વારાન કરતા 02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 01 કરોડ અને 10 લાખ નો મુદ્દામાલ ઝપ્ત કરી કર્યો હતો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર […]

બોડેલી વકીલ મંડળ દ્વારા રૂપિયા ૫૧૦૦૦/- હજાર ની સહાય  સ્વ : અભેસિંહ ભાઈ રાઠવા ના પરીવાર ને આપવામાં આવી

બોડેલી બાર વકીલ મંડળ દ્રારા ખૂબ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી ટુક સમય પહેલા બોડેલી વકીલ મંડળના વકીલ મૃત્યુ પામતા બોડેલીના વકીલ મંડળ દ્વારા તેમને તેમના પરિવારને સહાય આપવામાં આવી હતી સ્વ. શ્રી અભેસિંહભાઈ બીજલભાઈ (વકીલ) જેઓ એ “બાર કાઉન્સિલ ઓફ ગુજરાત” દ્વારા વર્ષ ૨૦૧૧માં ૨૦૧૧ થી વકીલાત કરવા માટેનું લાયસન્સ મેળવી, વર્ષ ૨૦૨૩-૨૪માં […]

પાટિયા નવયુવક મંડળ દ્વારા ખુબ જ ભવ્ય રીતે ત્રીજું વરસ સફળતા પૂર્વક આયોજન કરવા માં આવ્યું.

બોડેલી તાલુકાના પાટિયા નવયુવક મંડળ દ્વારા ખુબ જ ભવ્ય રીતે ત્રીજું વરસ સફળતા પૂર્વક આયોજન કરવા માં આવ્યું.પાટિયા નવયુવક મંડળ દ્વારા પાટિયા ગામ માં આયોજિત નવરાત્રી મહોત્સવ માં ખુબ જ મોટી સંખ્યા માં ખેલૈયા ઓ અને ભાવિ ભક્તો પધાર્યા હતાં અને ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા ઘુમીયા હતા નવરાત્રી એટલે નવ રાત્રી નવરાત્રીનો મહોત્સવ નવ […]

બોડેલી માં નવરાત્રી પર્વ નજીક આવતા  તૈયારિઓ પૂરજોશ માં શરૂ

આદ્યશક્તિ શ્રી અંબે માતા ના નવરાત્રિ પર્વ નો પ્રારંભ ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રૂમઝૂમ નવરાત્રિ માં મન મૂકી ને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ તૈયારી માં વ્યસ્ત બન્યા છે . બોડેલી, ઢોકલીયા અને અલીપુરા માં ગરબા આયોજકો ખેલૈયાઓ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. અલીપુરા જન શક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ […]

પાવીજેતપુર ભારજ પુલ પાસે તૂટેલા ડાયવર્ઝનના સ્થાને નવીન ઓલવેધર ડાયવર્ઝન બનાવવાની લોક ની માંગ

પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો છે ત્યારે પુનઃ જે ડાયવર્ઝન બનાવવામાં આવે તે ઓલવેધર ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ૨૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ ભારે વરસાદના પગલે ભારજનો પુલ સેટલમેન્ટ થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ જ […]

અલીપુરા સાધના નગર વિસ્તારમાં ઊભરાતી ગટરોથી સ્થાનિકોહેરાનપરેશાન પાણી તેમજ મચ્છરજન્ય રોગચાળાની દેહશત

બોડેલીના અલીપુરા વિસ્તારની સાધના નગર સોસાયટીના પ્રવેશદ્વારે આવેલ સાધના નગર સોસાયટી પાસે આવેલી પ્રાથમિક શાળાની બિલકુલ બાજુમાં ગટરોનું ગંદુ પાણી ઉભરાતા હાલાકી ભોગવતા વિદ્યાર્થીઓ સહિત પાંચથી છ સોસાયટીના સેંકડો રહીશો. ઉભરાતી ગટરોના પાણી નળની પાઈપ લાઈનમાં ભળે અને મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. […]

આંતરરાજય વાહનચોરીના ગુનાનો પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી ભેદ શોધી કાઢી ચોરાયેલ ફોરવ્હીલ ગાડી રીકવર કરી આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ.

શ્રી સંદિપસિંઘ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબ છોટાઉદેપુર જીલ્લા તથા શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો. ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર […]

Back To Top