Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

Author: admin

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની માર્ગદર્શન હેઠળ કાયદાકીય જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની માર્ગદર્શન હેઠળ કાયદાકીય જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત સમગ્ર ભારતમાં 1 જુલાઈ 2024 થી લાગુ પાડવામાં આવેલ ત્રણ નવા ક્રિમિનલ લો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે તથા નવા […]

જૂનાગઢના વતની સનીભાઇ બુંદેલાનું બેન્કના અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ખોવાય જતા સીસીટીવી કેમેરાની મદદથી જૂનાગઢ પોલીસ દ્રારા ફક્ત ૧ જ ક્લાકમાં શોધીને અરજદારને પરત કર્યું

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં […]

બી.ટી.પીના ગઢ એવા વાલિયા તાલુકાના પાંચ થી સાત ગામ ના સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો ભાજપ માં જોડાયા

પિતા પુત્ર ના વિવાદ માં બિટીપી માં ભંગાણ, વાલીયા તાલુકાના ના 5 થી 7 ગામ ના સરપંચ તેમજ BTP ના આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપ માં જોડાયા. BTP ના વાલીયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ વસાવા (પઠાર) ઝોકલા ગ્રામ પંચાયત ના માજી સરપંચ અદેસિંગભાઈ વસાવા (ઝોકલા) રતિલાલ વસાવા (ઝોકલા) નિલેશભાઈ વસાવા (વાગલખોડ) નટવરભાઈ વસાવા (ભીલોડ) વિપુલભાઈ વસાવા […]

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે છોટુ વસાવાના નાના પુત્ર દીલિપ છોટુ વસાવાએ રાજીનામું આપ્યું હોવાનું સોસિય પોતાના ફેસબુક પેજ પર જણાવ્યું હતુ, દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. દિલીપ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજીનામાંની જાણ […]

નેત્રંગ તાલુકા ના ગામો અન્ય પોલીસ સ્ટેશન મા હતા તેવા ૨૧ ગામોનો આજ થી નેત્રંગ પોલીસ સ્ટેશન મા સમાવેશ થશે.

નેત્રંગ તાલુકા ના ગામો અન્ય પોલીસ સ્ટેશન મા હતા તેવા ૨૧ ગામોનો આજ થી નેત્રંગ પોલીસ સ્ટેશન મા સમાવેશ થશે. ઝધડીયા પોલીસ સ્ટેશન માંથી ૮, ઉમલ્લા પોલીસ સ્ટેશન  માંથી ૧૨ અને રાજપીપળા પોલીસ સ્ટેશન માંથી ૧ મળી કુલ ૨૧ ગામોનો સમાવેશ થયો. પ્રજામા આનંદ ની લાગણી ફરીવળી છે. નેત્રંગ તાલુકા મામલતદાર તેમજ ટીડીઓ ના તાબા […]

વાલીયા તાલુકા વી.સી.ઈ મંડળ દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદન પત્ર, ગાંધીનગર ધામો નાખવાની તૈયારી માં મંડળ

ગુજરાત માં વિધાનસભાની ચુંટણીને લઇ વિવિધ મંડળો દ્વારા સરકારને વિવિધ પડતર માંગણીઓ મુદ્દે ઘેરાવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ સંલગ્ન દ્વારા ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ સંલગ્નના વાલીયા તાલુકાના કર્મચારીઓએ વાલીયા તાલુકા વિકાસ અધિકારી, વાલીયા તાલુકા મામલતદાર તેમજ વાલીયા તાલુકા પ્રમુખ સેવંતુભાઈ વસાવા આવેદન પત્ર પાઠવ્યું હતું […]

નેત્રંગ :- નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત ઉમાકાન્તજી મહારાજ ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો

નેત્રંગ :- નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત ઉમાકાન્તજી મહારાજ ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો નેત્રંગ સ્વામી નારાયણ હોલ ખાતે સતસંગ ઉજ્જૈન પિંગલેશ્વર આશ્રમ નાં ગાદી પતિ ગુરુ બાબા ઉમાકાન્તજી મહારાજ દ્વારા પ્રવચન આપવા માં આવ્યું હતું ગત રોજ નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે બાબા જય ગુરુદેવ નો ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં […]


મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસે ગેસ સિલિન્ડર-તેલ વગર ભોજન બનાવી અનોખુ પ્રદર્શન કર્યું

(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૫મોંઘવારી અને જીએસટી વિરુદ્ધ કોંગ્રેસના નેતા આજે રસ્તાઓ પર ઉતર્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ અને પીએમ આવાસને ઘેરાવ કરશે. કોંગ્રેસ પાર્ટીના દેશવ્યાપી પ્રદર્શન માટે પાર્ટીએ ઓફિસની અંદર પણ પૂરી તૈયારીઓ કરી છે. દેશભરમાંથી મહિલાઓ અને પુરુષ કાર્યકરો બોલાવવામાં આવ્યા છે. મોંઘવારીને […]

Back To Top