સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની માર્ગદર્શન હેઠળ કાયદાકીય જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત સમગ્ર ભારતમાં 1 જુલાઈ 2024 થી લાગુ પાડવામાં આવેલ ત્રણ નવા ક્રિમિનલ લો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે તથા નવા […]
Test
Teat Post Views: 1
જૂનાગઢના વતની સનીભાઇ બુંદેલાનું બેન્કના અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ ખોવાય જતા સીસીટીવી કેમેરાની મદદથી જૂનાગઢ પોલીસ દ્રારા ફક્ત ૧ જ ક્લાકમાં શોધીને અરજદારને પરત કર્યું
જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં […]
બી.ટી.પીના ગઢ એવા વાલિયા તાલુકાના પાંચ થી સાત ગામ ના સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો ભાજપ માં જોડાયા
પિતા પુત્ર ના વિવાદ માં બિટીપી માં ભંગાણ, વાલીયા તાલુકાના ના 5 થી 7 ગામ ના સરપંચ તેમજ BTP ના આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપ માં જોડાયા. BTP ના વાલીયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ વસાવા (પઠાર) ઝોકલા ગ્રામ પંચાયત ના માજી સરપંચ અદેસિંગભાઈ વસાવા (ઝોકલા) રતિલાલ વસાવા (ઝોકલા) નિલેશભાઈ વસાવા (વાગલખોડ) નટવરભાઈ વસાવા (ભીલોડ) વિપુલભાઈ વસાવા […]
ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે છોટુ વસાવાના નાના પુત્ર દીલિપ છોટુ વસાવાએ રાજીનામું આપ્યું હોવાનું સોસિય પોતાના ફેસબુક પેજ પર જણાવ્યું હતુ, દિલીપ વસાવાએ BTP અને BTTSના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. દિલીપ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજીનામાંની જાણ […]
નેત્રંગ તાલુકા ના ગામો અન્ય પોલીસ સ્ટેશન મા હતા તેવા ૨૧ ગામોનો આજ થી નેત્રંગ પોલીસ સ્ટેશન મા સમાવેશ થશે.
નેત્રંગ તાલુકા ના ગામો અન્ય પોલીસ સ્ટેશન મા હતા તેવા ૨૧ ગામોનો આજ થી નેત્રંગ પોલીસ સ્ટેશન મા સમાવેશ થશે. ઝધડીયા પોલીસ સ્ટેશન માંથી ૮, ઉમલ્લા પોલીસ સ્ટેશન માંથી ૧૨ અને રાજપીપળા પોલીસ સ્ટેશન માંથી ૧ મળી કુલ ૨૧ ગામોનો સમાવેશ થયો. પ્રજામા આનંદ ની લાગણી ફરીવળી છે. નેત્રંગ તાલુકા મામલતદાર તેમજ ટીડીઓ ના તાબા […]
આઠમું નોરતું:- ભરૂચ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ભવ્ય નવરાત્રીનું આયોજનનું જીવંત પ્રસારણ #DNSNEWS પર, #GARBABHARUCH, #NAVRATRI
Post Views: 43
વાલીયા તાલુકા વી.સી.ઈ મંડળ દ્વારા પડતર માંગણીઓ સાથે આવેદન પત્ર, ગાંધીનગર ધામો નાખવાની તૈયારી માં મંડળ
ગુજરાત માં વિધાનસભાની ચુંટણીને લઇ વિવિધ મંડળો દ્વારા સરકારને વિવિધ પડતર માંગણીઓ મુદ્દે ઘેરાવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ સંલગ્ન દ્વારા ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ સંલગ્નના વાલીયા તાલુકાના કર્મચારીઓએ વાલીયા તાલુકા વિકાસ અધિકારી, વાલીયા તાલુકા મામલતદાર તેમજ વાલીયા તાલુકા પ્રમુખ સેવંતુભાઈ વસાવા આવેદન પત્ર પાઠવ્યું હતું […]
નેત્રંગ :- નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત ઉમાકાન્તજી મહારાજ ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો
નેત્રંગ :- નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત ઉમાકાન્તજી મહારાજ ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો નેત્રંગ સ્વામી નારાયણ હોલ ખાતે સતસંગ ઉજ્જૈન પિંગલેશ્વર આશ્રમ નાં ગાદી પતિ ગુરુ બાબા ઉમાકાન્તજી મહારાજ દ્વારા પ્રવચન આપવા માં આવ્યું હતું ગત રોજ નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે બાબા જય ગુરુદેવ નો ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં […]
મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસે ગેસ સિલિન્ડર-તેલ વગર ભોજન બનાવી અનોખુ પ્રદર્શન કર્યું
(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૫મોંઘવારી અને જીએસટી વિરુદ્ધ કોંગ્રેસના નેતા આજે રસ્તાઓ પર ઉતર્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ અને પીએમ આવાસને ઘેરાવ કરશે. કોંગ્રેસ પાર્ટીના દેશવ્યાપી પ્રદર્શન માટે પાર્ટીએ ઓફિસની અંદર પણ પૂરી તૈયારીઓ કરી છે. દેશભરમાંથી મહિલાઓ અને પુરુષ કાર્યકરો બોલાવવામાં આવ્યા છે. મોંઘવારીને […]