શરૂઆતથી જ કોન્ટ્રાકટર દ્વારા માર્ગ ના કામમાં લાલીયાવાડી કરવામાં આવી રહી છે…પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWSજવાબદાર જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે પ્રશ્ન છે..!ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ ક્યુ કયું કામ ક્યાં ચાલે છે તે ખબર છે કે […]
સાંસદ મનસુખ વસાવા દ્વારા ભરૂચ જિલ્લાના 33 ગામના ખેડૂતોને જમીનોના ઓછા વળતર ને લઈ શુ કહ્યું…સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ પબ્લિસિટીનું નાટક કરતા હોઈ તેમ જણાવ્યું…
સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ તે મુદ્દે આપી પ્રતિક્રિયા સાંસદ ને લીધા આડેહાથ…. DNSNEWS, ભરૂચ 14-01-24 ભરૂચ ના સાંસદ દ્વારા હાલ ખેડૂતો ના જમીન મુદ્દે એક સોશિયલ મીડિયા માં પોસ્ટ મૂકી છે જેમાં ખેડૂતો નો પક્ષ લઈ અને તેઓ ને જમીન નું યોગ્ય વળતર સરકાર દ્વારા તથા વહીવટી તંત્ર દ્વારા મળી […]
નર્મદા ડેમમાંથી પાણી છોડાવાની શક્યતાઓને પગલે વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવધ કરાયા*
ડભોઇ તાલુકાના ૩, શિનોર અને કરજણ તાલુકાના કુલ ૨૨ ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ શનિવારે સવારે દસ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ છે. માત્ર ૨ કલાકમા સપાટીમાં ૨૩ સે.મિ. નો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાં પાણીની આવકમાં બે કલાક્મા ૩,૬૪,૬૨૯ ક્યુસેકનો વધારો થયો છે.હાલમાં […]
કરોડા રૂપિયા ખર્ચવા છતાં અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑ્ફ યૂનિટી ને જોડતો રાજ્ય ધોરી માર્ગનું સત્યાનાશ… ફોર લેન વર્ષો વીતવા છતાં પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો …
અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા ફોર લેન માર્ગ ને જાણે કોઈક ગ્રહણ લાગ્યું હોઈ તેમ ગોકડ ગતિ ની પણ હદ વટાવી દીધી છે..તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનો ના રેલીઓ તથા જાહેર કાર્યક્રમો મા પોતાના ભાષણો મા વિકાસ ને લગતી વાતો કરતા તો જોયા હશે પરંતું જયારે તેઓ વાસ્તવિકતા જોવે અને જાણે. તો તેઓ […]
ઝઘડિયા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ઓવરલોડ ખનીજ વહન કરતા વાહન ચાલકો ભૂસ્તર વિભાગ અને પોલીસને પણ ગણકારતા નથી.
ભૂસ્તર વિભાગ ઝગડીયા વિસ્તાર મા હોવાની ની વાત ઉમલ્લા તરફથી આવતી ગેરકાયદેસર રેતીભરેલ ટ્રકો પણ અલગ વાટે થમભાવી દીધી હતી… ઝઘડિયા પંથકમાંથી વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિનું ખનન કરી તેનું વહન કરવામાં આવે છે, નર્મદાના કાંઠા વિસ્તારમાંથી રેતી ખનન થાય છે ઉપરાંત રાજપારડી નેત્રંગ રોડ પરથી ખાણકામ કરી પથ્થર ઉત્પાદન કરી તેમાંથી ક્રસિંગ વડે રબર મેટલ […]
સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા પ્રવાસીઓના વાહન અકસ્મત નો ભોગ બન્યા..
રાજપીપળા નજીક હાઇવે ઉપર ઉભેલી ટ્રક પાછળ ટ્રાવેલર ગાડી ધડાકા ભેર અથડાયી.. ટેમ્પો ટ્રાવેલર ભટકાઈ જતા, 1 નું મોત.. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નાં કરજણ બ્રિજ નાં બીજા છેડે સુરત થી પૂરપાટ આવી રહેલી ટેમ્પો ટ્રાવેલર્સ બસ નંબર GJ. 27.X. 8800 ત્યાં ઉભેલી ટ્રક નંબર MH.18.BG. 4267 માં પાછળ થી ઘુસી ટેમ્પો ટ્રાવેલર્સ ની ડ્રાઈવર […]
દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા ને જાહેર માં ચર્ચા ની માંગ સાથે નો પત્ર.
વિવાદ છે કે હવે થમવાનું નામ નથી લેતો..AAP અને BJP માં આરોપ પ્રત્યાંઆરોપ… નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના અને આમ આદમી પાર્ટી ના નેતા ધારાસભ્ય ના પત્ર મુજબ પ્રેસ મીડિયા ને સંબોધી ને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદાર હોવાના ગંભીર આરોપો […]
DNS NEWS ઇમ્પેક્ટ… CCTV કેમેરા રીપેર કરવામાં આવ્યા…
ઝગડીયા -28-03-2023 DNS NEWS દ્વારા ખબર પ્રસારીત કરાતા ઉમલ્લા ગામે લગાવેલ CCTV કેમરા રીપેર કરવામાં આવ્યા… લોક સહયોગ અને લોકભાગીદારી દ્વારા આપવામાં આવેલ CCTV હલકી ગુણવતા વાળા હોવાની લોકચર્ચા ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે થોડા દિવસો અગાઉ દુમાલા વાઘપુરા ગામ ખાતે રહેતી અને ઘરકામ કરી ગુજરાન ચલાવતી ૬૦ વર્ષીય મહિલા ચંપાબેન ઉર્ફે સોમીબેન […]
ઝગડીયા તાલુકાના રતનપુર પાસે કાર અને મીની ટેમ્પા વચ્ચે અકસ્માત..
રોડ ના પેચીંગ ની કામગીરી ચાલતી હોવાના કારણે એકજ લેન માં વાહનો ચાલતા અકસ્માતો માં વધારો… રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડીયા તાલુકાના રતનપુર પાસે કાર અને મીની ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો એકજ લેન માં ચાલતા બે વાહનો સામસામે આવી જતા ગાડી નંબર GJ 21 AA 4828 આઈ ટેન કાર અને […]
ઝગડીયા ના રાજપારડી પાસે એસ ટી બસ નો અકસ્માત..
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા કેવડિયા થી નવસારી તરફ જતી બસ ને અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા મુસફરો નો જીવ તાડવે ચોંટ્યા … બસ ડ્રાંઇવર ના જણાવ્યા અનુસાર કેવડિયા થી નવસારી તરફ જતી વખતે રાજપારડી નજીક ખડોલી પાસે એક ટ્રક ના ચાલકે અચાનક વળી જતા બસ ડ્રાઈવરે બસ ને ટક્કર થી બચાવા જતા બસ રોડ ની […]