પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS તારીખ ૧ અને ૨ ના રોજ અલગ અલગ કાર્યક્રમો દરગાહ ખાતે યોજવાના છે. ઝઘડિયા સુલતાનપુરા સ્થિત આવેલ સુલતાનશા પીર દરગાહ તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિશ્તી નો સંદલ તથા ઉર્સ મેળો આગામી તારીખ ૧.૬.૨૪ તેમજ ૨.૬.૨૪ ના રોજ ઉજવવામાં આવનાર છે, ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશ આપનાર એવા સુફી સંત […]
“સુરો ભારતી “સંગીત કલાવૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલ માં ઝઘડિયા ના ચાર કલાકારોને ગોલ્ડ મળ્યા.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા, DNS NEWS ગાયન વિભાગ તબલા વિભાગ અને હાર્મોનિયમ વિભાગમાં બે કલાકારોને ગોલ્ડ મેડલ મળ્યા. સુરો ભારતી સંગીત કલાવૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલ ના તાબા હેઠળ ઝઘડિયાની શ્રૃતિ કલાવૃંદ કાર્યરત છે, આ સંસ્થાના પ્રિન્સિપાલ ભાવેશ વસાવા દ્વારા ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના અલગ અલગ સંગીત પ્રેમીઓને ઝઘડિયા ખાતે સંસ્થામાં જોડી સંગીતનું શિક્ષણ […]
ઝઘડિયા તાલુકામાં ઇદ ઉલ ફિત્રની પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી
ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ મુસ્લિમોએ ઇદની નમાજ પઢીને દુઆઓ માંગી પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS આજે ઇદના તહેવારની સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી થઇ હતી. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. તાલુકાના ઝઘડિયા,સુલતાનપુરા, લિમોદરા, […]
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા…
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા નું પૂતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો… ત્યારે આજરોજ ટિપ્પની મુદ્દે પુરુષોત્તમ રૂપાલા ની ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા હતા.. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ઠેર […]
ઝઘડિયા ના નાનાસાંજા ફાટકથી ગોવાલી સુધીના રોડનું કામ ખોરંભે પડ્યું.
શરૂઆતથી જ કોન્ટ્રાકટર દ્વારા માર્ગ ના કામમાં લાલીયાવાડી કરવામાં આવી રહી છે…પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWSજવાબદાર જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે પ્રશ્ન છે..!ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ ક્યુ કયું કામ ક્યાં ચાલે છે તે ખબર છે કે […]
લ્યો બોલો..માનીતા ઓ ને 28 લાખ અને અમને માત્ર 5 લાખ..!…MLA સાહેબ તમારા નિવાસ સ્થાને થી બધો વહીવટ કરવો અયોગ્ય.. નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ નું દુઃખ છલકાયું…
સરકારી ગ્રાન્ટો ની વહેંચણી બાબતે પાર્ટી માંજ વિખવાદ.. ઝગડીયા ના MLA રીતેશભાઈ પોતાની મનમાની કરે છે.::નેત્રંગ માજી તાલુકા પ્રમુખ સોર્સ (શો.મિ ) ઝગડીયા ના ધારાસભ્ય ને દો ટૂંક કહી દેતા નેત્રંગ ના તાલુકા પંચાયત ના માજી પ્રમુખ અને માજી સઁગઠન પ્રમુખ એ એક ગ્રુપ માં પોતાને અન્યાય થતો હોઈ તેવી પોસ્ટ વાયરલ થઈ છે જેમાં […]
ઝગડીયા GIDC માં કામદારો કે શ્રમિકોની જીંદગીનું કોઇ મહત્વ છે કે નહીં… ઝગડીયા ની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપની માં કામ કરતા શ્રમિકો ને અકસ્માત નળે તો તેનો જવાબદાર કોણ..?
ઝગડીયા ની અનેક કંપની ની અંદર તેમજ કંપની ની દીવાલ સાથે આવાસો બનાવી તેમાં રાખતા કંપની સતાધિસો… જો ગેસ ગડતર તેમજ કંપની માં બ્લાસ્ટ થાય અને જો કોઈ માનવ જિંદગી હોમાય તો તેનું જવાદાર કોણ..?? પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભરૂચ જિલ્લાએ વિતેલા સમય દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ કરતા જિલ્લો ઔધોગિકરણની બાબતે રાજ્યમાં […]
ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા કોઇને કહ્યા વિના ઘરેથી જતી રહેતા પોલીસ ફરિયાદ…
સગીરા તેની જાતે ક્યાંક ચાલી ગઇ કે પછી કોઇ અજાણ્યો ઇસમ તેનું અપહરણ કરી ગયો હોવા બાબતે ઘેરાતું રહસ્ય..! પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક ૧૫ વર્ષીય સગીરા કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૨૩ […]
સિવિલ કોર્ટ ઝઘડિયા ના નવા બિલ્ડીંગનુ હાઇકોર્ટે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા હતા૭૫ માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડીંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું.૭૫ માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન ગુજરાત […]
વડોદરા જિલ્લા ના શિનોર હાઈસ્કુલ ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા,ટ્રાફિક,સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ યોજવામાં આવ્યો…
09-01-24 શિનોર દૂરદર્શી ન્યૂઝ વડોદરા જિલ્લા ના શિનોર પોલીસ સ્ટેશન દ્વારા નશા મુક્ત ભારત અંતર્ગત “”નસીલા પ્રદાથો થી દૂર રહો જીવન સુખ મેળવો ભરપૂર “””ના સ્લોગન સાથે જનજાગૃતી માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શાળા ના બાળકો ને શિનોર હાઈસ્કુલના પટાંગણમાં ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા,ટ્રાફિક,સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ શિનોર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, તેમજ પોલીસ […]