Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

Tag: MP

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં મોટા પાયે માટી ખનન તેમજ માટી પુરાણ થઈ રહ્યું છે પરંતુ આટલી મોટી માત્રામા માટી આવે છે ક્યાંથી તે એક પ્રશ્ન..?..શુ આ માટી લાવા લઈ જવા માટે સરકારને રોયલ્ટી ચૂકવાય છે ખરી..?

ખડોલી,નાના સાંજા,ગોવાલી, ખર્ચી, ઉચેડીયા, ફૂલવાડી,દધેડા ઝગડીયા GIDC વિસ્તાર સહિત અન્ય પંચાયત હદ માલિકીમાંથી વિના રોયલ્ટી માટી ચોરી કરતા લોકબુમ…. DNSNEWS REPORT ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં ઘણા સમય સરકારી જમીન પંચાયત ની ગોચર માંથી માટી મોટી માત્રા મા ખોદાઈ રહી હોવાની લોકબુમ ઉઠવા પામી છે આ માટી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તેમજ દુકાનો, શોપિંગ સેન્ટર, ઘરના બાંધકામ, […]

સાંસદ મનસુખ વસાવા દ્વારા ભરૂચ જિલ્લાના 33 ગામના ખેડૂતોને જમીનોના ઓછા વળતર ને લઈ શુ કહ્યું…સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ પબ્લિસિટીનું નાટક કરતા હોઈ તેમ જણાવ્યું…

સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ તે મુદ્દે આપી પ્રતિક્રિયા સાંસદ ને લીધા આડેહાથ…. DNSNEWS, ભરૂચ 14-01-24 ભરૂચ ના સાંસદ દ્વારા હાલ ખેડૂતો ના જમીન મુદ્દે એક સોશિયલ મીડિયા માં પોસ્ટ મૂકી છે જેમાં ખેડૂતો નો પક્ષ લઈ અને તેઓ ને જમીન નું યોગ્ય વળતર સરકાર દ્વારા તથા વહીવટી તંત્ર દ્વારા મળી […]

ઝગડીયા ના તવડી થી મુલદ સુધી નો માર્ગ બિસ્માર પરંતુ સ્થાનિક આગેવાનો તંત્ર સામે””” ચૂપ.”””

“”વર્ષો થી હાલાકી વેઠતી પ્રજા અને વાહન ચાલકો “” સારકાર સામે કોઈ પણ રાજકીય પક્ષ આગેવાનોએ ઠોસ રજુઆત ના કરતા ઝગડીયા તાલુકામાંથી પસાર થતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો ની કમર તોડી રહ્યો છે.. પ્રતિનિધિ / સતીશ વસાવા,દૂરદર્શી ન્યૂઝ ઝગડીયાભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના મુલદ થી લઈ ઉમલ્લા ના તવડી સુધી માર્ગ મકાન વિભાગ ના તાબા […]

ઝગડીયા ના રાજપારડીના સિલિકા રેતી પ્લાન્ટ ઉપર મનસુખભાઇ વસાવા ના આક્ષેપ કરતો પત્ર જુવો શુ કેહવું છે ભરૂચ ના સાંસદ નું…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 08-08-23 “””ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પાસે સામ દામ દંડ ભેદ તથા નાણાકીય ગેર વ્યવહાર કરી પોતાની તરફેણમાં કરી લીધા “”” ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં આવેલા સિલિકાના પ્લાન્ટ ગેરકાયદેસર ચાલતા હોવાનો પત્ર ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ભરૂચના કલેકટરને સંબોધીને લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજપારડી ખાતે આવેલ સૈયદ […]

મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારો ને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ નો ઉગ્ર રોષ..

બીટીટીએસ દ્વારા મણિપુરની હિંસાને રોકવા માટે રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ .. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર […]

ઝગડીયા તાલુકાના પડવાણીયાથી રાજપારડી નો રોડ સંપુર્ણ તુટી જતાં ગ્રામજનો એ સાંસદ ને રજુઆત કરી

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના પડવાણીયાથી રાજપારડીનો ડામર રોડ નું હાલ કામ કેટલાક મહિનાથી ચાલી રહ્યું છે આ માર્ગ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ના સ્ટેટ હાઈવે અંતર્ગત આવે છે. જે રોડ ધારોલી થી પડવાણીયા સુધી નો મંજુર થયેલ છે. જેનું કામ હાલ પ્રગતિમાં છે અને તેની પોહળાઈ વધારવામાં આવી રહી છે સદર આ […]

કરોડા રૂપિયા ખર્ચવા છતાં અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑ્ફ યૂનિટી ને જોડતો રાજ્ય ધોરી માર્ગનું સત્યાનાશ… ફોર લેન વર્ષો વીતવા છતાં પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો …

અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા ફોર લેન માર્ગ ને જાણે કોઈક ગ્રહણ લાગ્યું હોઈ તેમ ગોકડ ગતિ ની પણ હદ વટાવી દીધી છે..તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનો ના રેલીઓ તથા જાહેર કાર્યક્રમો મા પોતાના ભાષણો મા વિકાસ ને લગતી વાતો કરતા તો જોયા હશે પરંતું જયારે તેઓ વાસ્તવિકતા જોવે અને જાણે. તો તેઓ […]

ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંગઠનના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી રાજીનામાં આપ્યા હોવાનો પત્ર વાયરલ…

વાયરલ પત્ર મા બીટીપી માંથી આવેલા કાર્યકરો દ્વારા જુના કાર્યકરો ની અવગણના કરવામા આવતી હોવાની કાર્યકરો ની બુમ.. રોજગારી હોય કે ધંધાકીય બાબતમાં જુના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપાના પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય જિલ્લા સંગઠન મંત્રી સંગઠન ઉપપ્રમુખ સંગઠન મંત્રી મહામંત્રી મહિલા મોરચા મંત્રી મહિલા મોરચા મંત્રી યુવા મોરચા […]

ઝઘડિયા તાલુકા ભાજપા અગ્રણીના જન્મદિન નિમિત્તે માનવતા મહેકાવી..દિવ્યાંગ વ્યક્તિઓ ને ટ્રાઇ સાઇકલ ની ભેટ આપી જન્મદિવસ ની ઉજવણી કરી…

વિધવા બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ ને ટ્રાઇ સાઇકલ ની ભેટ આપી.. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાજપા અગ્રણી અને સામાજિક આગેવાન તલોદરાના રવજીભાઇ વસાવાનો આજે જન્મદિવસ હોઇ આ પ્રસંગે વિધવા બહેનોને સાડીઓની ભેટ આપવામાં આવી હતી. ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાલિયા તાલુકાના દેસાડ ગામના દિવ્યાંગ યુવક સુનિલ વસાવા તેમજ […]

ભરૂચના સાંસદે વાલીયા તાલુકાના પઠાર ગામે દૂરદર્શી અખબાર ના તંત્રીની મુલાકાત કરી.

દૂરદર્શી ન્યૂઝ અખબાર ના તંત્રી રાકેશભાઈ દેશમુખ દ્વારા સાંસદ ને ફુલહાર દ્વારા સ્વાગત કર્યું… તાજેતરમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ વાલીયા તાલુકા પંચાયતના પઠાર તાલુકા પંચાયત બેઠક વિસ્તારના ગામોની મુલાકાત લઇને લોકોને મળ્યા હતા ત્યારે અચાનક વાલીયા તાલુકાના પઠાર ગામે દૂરદર્શી અખબારના તંત્રી અને સામાજિક કાર્યકર રાકેશભાઈ દેશમુખના નિવાસસ્થાને સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા અચાનક દૂરદર્શી ન્યૂઝ […]

Back To Top