Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

Tag: narmada

ઝઘડિયા તાલુકામાં ઇદ ઉલ ફિત્રની પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી

ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ મુસ્લિમોએ ઇદની નમાજ પઢીને દુઆઓ માંગી પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS આજે ઇદના તહેવારની સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી થઇ હતી. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. તાલુકાના ઝઘડિયા,સુલતાનપુરા, લિમોદરા, […]

પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય મહામંત્રી રાષ્ટ્રીય સંગઠન મંત્રી જીલ્લા પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી. પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા ના નિવાસસ્થાન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી […]

ઉમલ્લા ના વાઘપુરા રોન્ગ સાઈડ ઉપર રેતી ભરેલ ઓવરલોડ ટ્રક બેફામ ચાલી રહી હોઈ તેવો વીડીઓ આવ્યો સામે…આવા લોકો ઉપર લગામ લગાવશે કોણ?.

રેતી ના સ્ટોક ધારકો અને વાહનચાલકોને કોઈના જીવન ની પરવાહ છે કે કેમ.! પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS જો બાબતે અકસ્માત સર્જાય અને જો કોઈ નો જીવ જાય તો જવાબદાર કોણ…? તે એક પ્રશ્ન.? ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ દુમાલા વાઘપુરા પાસે થી રોન્ગ સાઈડ ઉપર થી રેતી ભરેલ વાહન હંકારતો વાયરલ વિડિઓ સામે આવ્યો […]

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં મોટા પાયે માટી ખનન તેમજ માટી પુરાણ થઈ રહ્યું છે પરંતુ આટલી મોટી માત્રામા માટી આવે છે ક્યાંથી તે એક પ્રશ્ન..?..શુ આ માટી લાવા લઈ જવા માટે સરકારને રોયલ્ટી ચૂકવાય છે ખરી..?

ખડોલી,નાના સાંજા,ગોવાલી, ખર્ચી, ઉચેડીયા, ફૂલવાડી,દધેડા ઝગડીયા GIDC વિસ્તાર સહિત અન્ય પંચાયત હદ માલિકીમાંથી વિના રોયલ્ટી માટી ચોરી કરતા લોકબુમ…. DNSNEWS REPORT ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં ઘણા સમય સરકારી જમીન પંચાયત ની ગોચર માંથી માટી મોટી માત્રા મા ખોદાઈ રહી હોવાની લોકબુમ ઉઠવા પામી છે આ માટી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તેમજ દુકાનો, શોપિંગ સેન્ટર, ઘરના બાંધકામ, […]

ઝગડીયા તાલુકાના પાણેથા ગામે સરકારી જગ્યા ની અંદર માં રેતીના ઢગલા જોતા સરકારી જમીનો ઓફિસ અને આવાસ રેત માપ્યાઓ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે…

હવે સરકારી મિલકત,આવાસો મા પણ રેતી ના સ્ટોક… બંધ પડેલી સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ અને આવાસો પણ શુ ભાડે આપવામાં આવે છે..? પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ઝગડીયા તાલુકાના પાણેથા ગામે સરકારી જગ્યા મા પણ રેતી ના સ્ટોક કરી દેતા સ્થાનિક લોકો દ્વારા લોક ફરિયાદ ઉઠવા પામી છે.. ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં આવેલ અનેક […]

“”મને જ્યાં મન ફાવશે ત્યા ખોદી ને રેતી કાઢીશ તારે જે કરવું હોઈ તે કરી લે…”” ધારાસભ્ય ના પુત્ર ઉપર આક્ષેપ… તમારા ઘર મા વપરાતી રેતી કેટલીય અડચનો પછી પોહચે છે તમારા સુધી.. ઝગડીયા ના ઇન્દોર ગામે થઈ રેતી માટે બબાલ વાંચો શુ છે સમગ્ર મામલો…

ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો આમને સામને પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ધારાસભ્ય પુત્રે ગામ અગ્રણી પર હુમલો કર્યો હોવાની વાત સોસિયલ મિડીયામાં ફરતી થતાં ચકચાર…ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઇ રહેલ રેતખનનના મુદ્દે દિવસેદિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે.ઘણીવાર […]

સાંસદ મનસુખ વસાવા દ્વારા ભરૂચ જિલ્લાના 33 ગામના ખેડૂતોને જમીનોના ઓછા વળતર ને લઈ શુ કહ્યું…સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ પબ્લિસિટીનું નાટક કરતા હોઈ તેમ જણાવ્યું…

સોશ્યિલ મીડિયા માં સાંસદ ને લોકસભા આવી રહી હોઈ તે મુદ્દે આપી પ્રતિક્રિયા સાંસદ ને લીધા આડેહાથ…. DNSNEWS, ભરૂચ 14-01-24 ભરૂચ ના સાંસદ દ્વારા હાલ ખેડૂતો ના જમીન મુદ્દે એક સોશિયલ મીડિયા માં પોસ્ટ મૂકી છે જેમાં ખેડૂતો નો પક્ષ લઈ અને તેઓ ને જમીન નું યોગ્ય વળતર સરકાર દ્વારા તથા વહીવટી તંત્ર દ્વારા મળી […]

ભીની નીતરતી રેતી થી ઉમલ્લા તેમજ દુ વાઘપુરા ના રહીશો હેરાન પરેશાન…કોઈ અકસ્માત નો ભોગ બને તો જવાદાર કોણ ?તંત્ર કે પછી લીઝ સંચાલકો..?

નિયમો ને નેવે મૂકી ભીની અને ઓવરલોડ રેતી ભરીને આપતા લીઝ સંચાલકો… જીલ્લા ખાણ ખનીજ ની કામગીરી ઉપર ઉઠતાં સવાલો.. DNSNEWS ઝગડીયા ભરૂચ જિલ્લા માં નર્મદા નદી માંથી રેતી ઉલ્લેચી અને અનેક કામો માં આ રેતી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બિલ્ડીંગ, ઘર ઉદ્યોગો સહિત માં બાંધકામ માટે તે જરૂરી છે પરંતું રેતી વહન […]

“પહેલાં ઓટલા પર ભણતા બાળકો માટે સ્કૂલ બનાવો, અને આ તાયફાઓ બંધ કરો”

તિલકવાડા ના ઉંચાદ ગામે ભારત વિકાસ યાત્રામાં સ્કૂલના બાંધકામ ને લઈને જાગૃત નાગરિકે ભાજપના નેતાઓ અને અધિકારીઓને તતડાવ્યા : વધુ કઈ બોલે એ પહેલા તંત્ર એ માઈક બંધ કરવાની ફરજ પડી હતી. ઈકરામ મલેક: રાજપીપલા DNSNEWS રાજપીપળા : દેશના આકાંક્ષી જિલ્લાઓમાં ભારત વિકાસ યાત્રા ગામેગામ દોડી રહી છે જેમાં નર્મદા જિલ્લો પણ આકાંક્ષી જિલ્લો હોય […]

અશા માલસર બ્રિજ આવતી કાલથી ખુલ્લો મુકવામાં આવશે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હાથે વર્ચ્યુઅલી લોકાર્પણ…

પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ 26-09-2023 વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતા અશા માલસર બ્રિજ નું “” શ્રી માધવ સેતુ “” બ્રિજ લોકાર્પણ આવતી કાલે એટલે તારીખ 27-09-2023 ના રોજ થનાર છે ત્યારે આ બ્રિજની બનાવાની માગણી ઘણા સમય થી આ વિસ્તારના ગામો દ્વારા કરવામાં આવી રહી હતી આ બાબતે સરકારને અનેક વખત આવેદન […]

Back To Top