Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

Tag: Isudan ghadvi

ઝઘડિયા ની સુલતાનશા પીર તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિસ્તી ની દરગાહ ખાતે સંદલ તથા ઉર્સ મેળો યોજાશે

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS તારીખ ૧ અને ૨ ના રોજ અલગ અલગ કાર્યક્રમો દરગાહ ખાતે યોજવાના છે. ઝઘડિયા સુલતાનપુરા સ્થિત આવેલ સુલતાનશા પીર દરગાહ તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિશ્તી નો સંદલ તથા ઉર્સ મેળો આગામી તારીખ ૧.૬.૨૪ તેમજ ૨.૬.૨૪ ના રોજ ઉજવવામાં આવનાર છે, ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશ આપનાર એવા સુફી સંત […]

ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીની અન્ય ઇસમ દ્વારા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની પોલીસ ફરિયાદ.. ઇસમ દ્વારા યુવતીના ફોટા પાડીને તેના શરીરના ગુપ્ત ભાગના વિડીયો ઉતારી વાયરલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા… ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી પરિણિત યુવતી દ્વારા અન્ય ઇસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારીને વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ સંદર્ભે સદર ઇસમ સામે ગુનો […]

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા…

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા નું પૂતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો… ત્યારે આજરોજ ટિપ્પની મુદ્દે પુરુષોત્તમ રૂપાલા ની ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા હતા.. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ઠેર […]

ઝગડીયા GIDC થી સરદાર પુરા જતા વિસ્તાર માં છેલ્લા 10 થી 12 દિવસ દરમિયાન આંઠ થી દશ ગાયો મરી જતા ચકચાર..

છેલ્લા કેટલાય દિવસ થી થઈ રહ્યા છે એક બાદ એક ગાયો ના મૃત્યુ… પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 27-09-23 ભરૂચ જિલ્લા ના ઝગડીયા GIDC થી સરદારપુરા ગામ તરફ જતા વિસ્તાર માં ઘણા કેટલા દિવસ થી ગાયો ના મૃત્યુ થવાના બનાવ બની રહ્યા છે જેમાં છેલ્લા 12 દિવસ દરમિયાન આઠ થી દશ ગાયો ના […]

બીટીપી ના દિલીપ વસાવા અને ભાજપા ના જયેન્દ્ર વસાવા વચ્ચે પ્રમુખ ની હરિફાઇ…કોણ જીતશે કોણ બનશે પ્રમુખ ?

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 13-09-23 ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ માટે બે ઉમેદવારી પત્રો ભરાયા. પ્રમુખ પદની રેસમાં બીટીપી ના દિલીપ છોટુભાઈ વસાવાએ ઉમેદવારી કરતા ઝગડીયા ની પ્રમુખ ની ચૂંટણી બિનહરીફ રહી નથી… ભાજપાની ૧૯ અને બીટીપી ની ૩ તાલુકા પંચાયત ની બેઠકો છે.ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ. કારોબારી અધ્યક્ષની અઢી વર્ષની ટર્મ પૂરી થતા […]

ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંગઠનના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી રાજીનામાં આપ્યા હોવાનો પત્ર વાયરલ…

વાયરલ પત્ર મા બીટીપી માંથી આવેલા કાર્યકરો દ્વારા જુના કાર્યકરો ની અવગણના કરવામા આવતી હોવાની કાર્યકરો ની બુમ.. રોજગારી હોય કે ધંધાકીય બાબતમાં જુના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપાના પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય જિલ્લા સંગઠન મંત્રી સંગઠન ઉપપ્રમુખ સંગઠન મંત્રી મહામંત્રી મહિલા મોરચા મંત્રી મહિલા મોરચા મંત્રી યુવા મોરચા […]

માંડવી તાલુકાની મધ્યમાંથી પસાર થતો ને. હા 56 પર માંડવી નગરના ઘોભણીનાકા પાસે લોક માંગને ઘ્યામાં લઈને બનાવેલ બમ્પર જોખમ રૂપ

જવાબ દાર તંત્ર દ્વારા બમ્પર નું નિર્માણ તો કરવામાં આવ્યું પરંતુ ગતિ અવરોધ ના ચિન્હ દોરવાનું ભૂલી ગયા જયારે પણ કોઈ રસ્તા અથવા હાઇવે નું કામ ચાલતું હોઈ અથવા તે કામગીરી પુરી થઈ જતા દિશા નિર્દેશ થી લઈ અન્ય વાહનચાલકો માટે રસ્તાની બાજુ મા બોર્ડ લગાવામાં આવતા હોઈ છે ત્તયારે સુરત જિલ્લા ના માંડવી નગર […]

આમઆદમી પાર્ટી કોંગ્રેસનો દાવ કરે એ પહેલા કોંગ્રેસે AAPનો ખેલ પાડી દીધો AAP અને BTP નું ગઠબંધન તૂટ્યું…

AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું. જેના લીધે ભરૂચ અને નર્મદાની બે મહત્વની બેઠકો પર તેની અસર થશે… રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા થોડા મહિના પેહલા જ ગુજરાતના સ્થાપના દિવસ તારીખ 1 મેની વાત કરીએ તો આ જ વર્ષે આ તારીખે ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના જિલ્લા […]

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી પર થયેલા જાન લેવા હુમલાને તેના સહયોગી પાર્ટી બીટીપી દ્વારા વખોડી રાજ્યપાલને રજૂઆત કરી.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા આમ આદમી પાર્ટીની સહયોગી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા એ રાજ્યપાલને પત્ર લખી હુમલો કરનાર તત્વ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય તે બંધારણના હિતમાં છે તેમ જણાવ્યું હતું. ગતરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સુરત ખાતેના ગણપતિના પંડાલમાં દર્શનાર્થે ગયા હતા તે દરમિયાન ભાજપના કેટલાક લોકો દ્વારા તેમના […]

ઝઘડિયાના ભાલોદના સંદિપ વસાવા પોતાના સમર્થકો સાથે બીટીપી માં જોડાયા

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના માજી સરપંચ અને ગત તાલુકા પંચાયતની ચુંટણી પુર્વે ભાજપા માં જોડાયેલ સંદિપ વસાવા આજે ચંદેરીયા ખાતે બીટીપી અગ્રણીઓ છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપા છોડીને પુન: ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તેઓ ના સમર્થકો સાથે જોડાયા હતા. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુકે તેઓ બીટીપી સુપ્રિમો છોટુભાઈ વસાવાની […]

Back To Top