પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS રાત્રી દરમિયાન હાયવા ટ્રક મોટી સઁખ્યા માં ચાલતા ટ્રકો ના ઘોઘાટ થી ઉમલ્લા સહિત ઇન્દોર,પાણેથા માર્ગ માં આવતા ગામો ના લોકો ની ઊંઘ હરામ…. વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા ભરૂચ ખાણ ખનીજ વિભાગે ગત રોજ રાતના સમયે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પણેથા […]
સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે,જુનાગઢ ના સત્ય અને મૂલ્યનિષ્ઠા નાં ભેખધારી પુર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મર નું 103 વર્ષનીવયે અવસાન
જુનાગઢ ના ૧૦૩ વર્ષ ની આવરદા પ્રાપ્ત પ્રખર રાષ્ટ્રવાદી, જાહેરજીવન દરમિયાન સરકારી ભથ્થા અસ્વિકૃત કરનાર રત્નાભાઇનો આત્મા દિવ્ય જ્યોત માં વિલીનખેડૂતો નાં મસીહા બની તત્કાલીન સરકાર સામે બંડ પોકારી ખેડૂતો પર લાદેલ લેવી કર નાબુદ કરાવ્યોઅન્નઅછતના દિવસોમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની આહલેક હતી કે અઠવાડિયે ઍક ટંક અનાજ ભોજન મા નહીં લેવું. આ […]
રાજપીપળામાં હિટ એન્ડ રનની ઘટના મા દંપતી નું મૌત
*ફરાર કાર ચાલકને રાજપીપળા પોલીસે CCTV આધારે ઝડપી પાડ્યો* ઈકરામ મલેક રાજપીપળા નર્મદા રાજપીપળા કાળિયા ભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડ ની બાજુમાં તરબૂચ વેચતા દેવીપૂજક પરિવારના દંપતી 10 મે ની રાત્રે મંડપ પાસે સુતા હતા એ સમયે કોઈ અજાણી ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને ની મોત થયું છે. મળતી માહિતી […]
જૂનાગઢના ભેસાણમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકાળી ભાવભેર ઉજવણી કરવામાં આવી
જૂનાગઢના ભેસાણમાં ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે 10 કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રા નીકળવામાં આવી હતી આરાઘ્ય દેવ મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ -પરશુ- ઉઠાવી સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્રોનો સંહાર કર્યો ત્યારથી તેઓ ‘પરશુરામ’ કહેવાયા. તેઓ ભીષ્મ પિતામહ અને કુંતીપુત્ર કર્ણના પણ વંદનીય ગુરુ હતા. જ્યાં સુધી ભીષ્મ પિતામહ હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ […]
જૂનાગઢના ભેસાણમા માં,અમર શૈક્ષણિક સ્કૂલ નું ઉદ્ઘાટન પરબના મહાન પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું
જુનાગઢ ના ભેસાણમા અખાત્રિજના શુભ મૂહૂત ના દિવસે માંઅમર શૈક્ષણીક સંકુલનુ પરબધામના મહંતશ્રી કરશનદાસબાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન સમારોહમાં અનેક સાધૂસંતો અને રાજકીય અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના.શિક્ષણ જગતના અધીકારિઓ સીક્ષકો ગ્રામજનો ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો જેમા સંસથાના પ્રિનસીપાલ વંદનાબેન કાકડીયા ના જણાવ્યા અનુસાર અમારી શાળામા નસર્ષરીથી લઈને ધોરણ ૧૧થી ધોરણ […]
જૂનાગઢની નોબેલ સ્કૂલમાં માણાવદર નો વિદ્યાર્થી ગોહેલ જતીનભાઈ અભ્યાસ કરતો હોય અને 14, 500 ની કિંમત નો મોબાઇલ ફોન ખોવાઈ જતા જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં શોધીને અરજદારને પરત કર્યો
રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.*_ જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે […]
બોડેલી પઠાણ પરિવારની દીકરીએ ધોરણ દસમાં ,81,48 ટકા પ્રાપ્ત કરીને પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું
ખત્રી વિદ્યાલય બોડેલીનું ધોરણ 10 નું પરિણામ 88 % આવ્યું. બોડેલી પઠાણ પરિવારની દીકરી જોયા બાનુ ફિરોઝ ખાન પઠાણ ધોરણ દસમાં ,81,48 ટકા પ્રાપ્ત કરીને પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું આજ રોજ ગુજ.માં.અને. ઉમાં. શિ.બોર્ડ. ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું.જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ ના સતત માર્ગદર્શન હેઠળ […]
ખત્રી વિદ્યાલય બોડેલી નું ધોરણ 10 નું પરિણામ 88 % આવ્યું.
આજ રોજ ગુજ.માં.અને. ઉમાં. શિ.બોર્ડ. ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું.જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ ના સતત માર્ગદર્શન હેઠળ આ વખતે ધોરણ 10 અને 12 નું ઉત્તમ પરિણામ આવેલ છે. અવાર નવાર જિલ્લા શિક્ષણાધિકારી ની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત,આચાર્યશ્રી ઓ સાથે ચિંતન શિબિર થી જિલ્લા ના પરિણામ માં સુધારો […]