Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

Day: May 11, 2024

મીડિયા ના એહવાલ બાદ કાર્યવાહી પરંતું… ખનીજ વિભાગ ને રેતીના મહાકાય ઢગલા કેમ દેખાયા નહિ એ બાબતે આશ્ચર્ય સર્જાયું..

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS રાત્રી દરમિયાન હાયવા ટ્રક મોટી સઁખ્યા માં ચાલતા ટ્રકો ના ઘોઘાટ થી ઉમલ્લા સહિત ઇન્દોર,પાણેથા માર્ગ માં આવતા ગામો ના લોકો ની ઊંઘ હરામ…. વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા ભરૂચ ખાણ ખનીજ વિભાગે ગત રોજ રાતના સમયે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પણેથા […]

સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે,જુનાગઢ ના સત્ય અને મૂલ્યનિષ્ઠા નાં ભેખધારી પુર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મર નું 103 વર્ષનીવયે અવસાન

જુનાગઢ ના ૧૦૩ વર્ષ ની આવરદા પ્રાપ્ત પ્રખર રાષ્ટ્રવાદી, જાહેરજીવન દરમિયાન સરકારી ભથ્થા અસ્વિકૃત કરનાર રત્નાભાઇનો આત્મા દિવ્ય જ્યોત માં વિલીનખેડૂતો નાં મસીહા બની તત્કાલીન સરકાર સામે બંડ પોકારી ખેડૂતો પર લાદેલ લેવી કર નાબુદ કરાવ્યોઅન્નઅછતના દિવસોમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની આહલેક હતી કે અઠવાડિયે ઍક ટંક અનાજ ભોજન મા નહીં લેવું. આ […]

રાજપીપળામાં હિટ એન્ડ રનની ઘટના મા દંપતી નું મૌત

*ફરાર કાર ચાલકને રાજપીપળા પોલીસે CCTV આધારે ઝડપી પાડ્યો* ઈકરામ મલેક રાજપીપળા નર્મદા રાજપીપળા કાળિયા ભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડ ની બાજુમાં તરબૂચ વેચતા દેવીપૂજક પરિવારના દંપતી 10 મે ની રાત્રે મંડપ પાસે સુતા હતા એ સમયે  કોઈ અજાણી ગાડી ના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંને ની મોત થયું છે. મળતી માહિતી […]

જૂનાગઢના ભેસાણમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકાળી ભાવભેર ઉજવણી કરવામાં આવી

જૂનાગઢના ભેસાણમાં ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે 10 કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રા નીકળવામાં આવી હતી આરાઘ્ય દેવ મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ -પરશુ- ઉઠાવી સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્રોનો સંહાર કર્યો ત્યારથી તેઓ ‘પરશુરામ’ કહેવાયા. તેઓ ભીષ્મ પિતામહ અને કુંતીપુત્ર કર્ણના પણ વંદનીય ગુરુ હતા. જ્યાં સુધી ભીષ્મ પિતામહ હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ […]

જૂનાગઢના ભેસાણમા માં,અમર શૈક્ષણિક સ્કૂલ નું ઉદ્ઘાટન પરબના મહાન પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું

જુનાગઢ ના ભેસાણમા અખાત્રિજના શુભ મૂહૂત ના દિવસે માંઅમર શૈક્ષણીક સંકુલનુ પરબધામના મહંતશ્રી કરશનદાસબાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન  સમારોહમાં અનેક સાધૂસંતો અને રાજકીય અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના.શિક્ષણ જગતના અધીકારિઓ  સીક્ષકો ગ્રામજનો ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો   જેમા સંસથાના પ્રિનસીપાલ વંદનાબેન કાકડીયા ના જણાવ્યા અનુસાર  અમારી શાળામા નસર્ષરીથી લઈને  ધોરણ ૧૧થી ધોરણ […]

જૂનાગઢની નોબેલ સ્કૂલમાં માણાવદર નો વિદ્યાર્થી ગોહેલ જતીનભાઈ અભ્યાસ કરતો હોય અને 14, 500 ની કિંમત નો મોબાઇલ ફોન ખોવાઈ જતા જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં શોધીને અરજદારને પરત કર્યો

રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.*_ જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે […]

બોડેલી પઠાણ પરિવારની દીકરીએ ધોરણ દસમાં ,81,48 ટકા પ્રાપ્ત કરીને પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું

ખત્રી વિદ્યાલય બોડેલીનું ધોરણ 10 નું પરિણામ 88 % આવ્યું. બોડેલી પઠાણ પરિવારની દીકરી જોયા બાનુ ફિરોઝ ખાન પઠાણ ધોરણ દસમાં ,81,48 ટકા પ્રાપ્ત કરીને પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું     આજ રોજ ગુજ.માં.અને. ઉમાં. શિ.બોર્ડ. ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું.જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ ના સતત માર્ગદર્શન હેઠળ […]

ખત્રી વિદ્યાલય બોડેલી નું ધોરણ 10 નું પરિણામ 88 % આવ્યું.

     આજ રોજ ગુજ.માં.અને. ઉમાં. શિ.બોર્ડ. ગાંધીનગર દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું.જેમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ ના સતત માર્ગદર્શન હેઠળ આ વખતે ધોરણ 10 અને 12 નું ઉત્તમ પરિણામ આવેલ છે. અવાર નવાર જિલ્લા શિક્ષણાધિકારી ની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત,આચાર્યશ્રી ઓ સાથે ચિંતન શિબિર થી જિલ્લા ના પરિણામ માં સુધારો […]

Back To Top