Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…

Day: May 22, 2024

નેત્રંગ નગરમા તાપમાનનો પારો ૪૪ ડીગ્રીએ પહોચતાઅનેક વિસ્તારોમા ઓછી વિજ સમતા વાળા જુના ટીસી, આર્થીગ વાયરોમા પાણીનો અભાવ.જેને લઈને વિજ પ્રવાહ વધધટ થતો રહેતો હોવાથી લોકોને પોતાના વિજ ઉપકરણો ફકાઇ જવાનો ભય.ઉનાળામા જ વિજ ધાંધીયા.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.તા.૨૨-૦૫-૨૪. નેત્રંગ નગર સહિત પંથક ભરમા છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન નો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. ૪૪ ડીગ્રી જેટલો ગરમીનો પારો ઉચે જતા પશુ પક્ષીથી લઈ ને આમ જનતા હેરાનપરેશાન થઇ તોબાપોકારી ઉઠી છે.લોકો સુયઁ નારાયણ ના પ્રકોપથી બચવા માટે ધરોમા જ વધુ સમય રહીને પંખા,એસી,કુલર ચાલુ કરી રાહત મેળવા માટે મથી […]

નેત્રંગ – ઝંખવાવ રોડ પર કેલ્વીકુવાના પાટીયા પાસે આવેલ રાઇસમીલ પાસે.

ફોરવ્હીલ-બાઇક સામસામે ભટકાતાબાઇક ચાલક નેત્રંગ ના યુવાન નુ મોત. પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૨-૦૫-૨૪. નેત્રંગ-ઝંખવાવ રોડ પર કેલ્વીકુવા ગામના પાટીયા પાસે આવેલ રાઇસ મીલ પાસે એક ફોરવ્હીલ અને બાઇક ચાલક સામસામે ટકરાતા બાઇક ચાલક યુવાને ગંભીર ઇજાઓ થતા અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ મા સારવાર માટે લઇ જતા રસ્તામાં જ તેનુ મોત થતા નગરમા ધેરાશોક ની લાગણી […]

નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતી વહન કરાતી ચાર ટ્રક ઝડપીપાડી.

નેત્રંગ. તા.૨૨-૦૫-૨૪. નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતી વહન કરતી ચાર જેટલી ટ્રકો ઝડપી પાડતા રોયલ્ટી ચોરી કરતા ભુ માફિયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. નેત્રંગ પંથકમા છેલ્લા કેટલાક વખતથી બેફામ પણે વહીવટી તંત્ર કી એસીકીતેસી વાળી નીતી તેમજ રાજકીય આકાઓના આશીર્વાદ થી બેફામ પણે રોયલ્ટી ની ચોરી કરી ખનિજ વહન થઈ રહ્યુ છે.  જેમા પણ […]

પંડીત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફની તાલીમ યોજાઈ

* ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તાર મતગણતરીના કુલ ૪૩૯ કર્મચારીઓ અને અધિકારીઓએ જિલ્લાકક્ષાએ તાલીમ મેળવી*      ભરૂચ – બુધવાર – પંડીત ઓમકારનાથ હોલ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણી સબંધિત મતગણતરી દીનની કામગીરી માટે નિયુક્ત થયેલ ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તારના મતગણતરી સ્ટાફ, માઇક્રો ઓબ્ઝર્વર, સુપરવાઈઝર અને […]

Back To Top