રાજકોટ: શહેરના TRP ગેમઝોનમાં શનિવારે સાંજે વિકરાળ આગની વિકરાળ દુર્ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. આ ગોઝારી ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. સીએમ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ ગોઝારા ઘટના […]
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચના
Rajkot Gaming Zone: રાજકોટમાં ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં 24 લોકોના મોત થાય છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયું છે. અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ […]
ઝગડીયા તાલુકાના વલી ગામે દીપડો ઘરનના વાળામાં દેખા દેતા ગ્રામજનો માં ફફડાટ….
પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS છેલ્લા ત્રણ દિવસ થી દીપડો ગામમાં આવ્યો હોવાની વિગતો.. ઝગડીયા ના માનવ વસ્તી નજીક વધતી જતી દીપડા ની સઁખ્યા ચિંતાજનક… ઝગડીયા તાલુકાના વલી ગામે એક દીપડો લોકો ના વાળા માં તેમજ નજીક ના ખેતરો માં આટાફેરા કરતો નજરે ચડતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો છે આ દીપડો દિવસ દરમિયાન પણ […]
જૂનાગઢમાં રાત્રિના સમયે વાહનોમાંથી કેરીના બોક્સની ચોરી કરતા ત્રણ ગઠીયાને જુનાગઢ પોલીસે દબોચ્ય
રાત્રીના સમયે માલવાહક બોલેરોમાંથી કેરીના બોક્ષની ચોરી કરનાર ત્રણ ઇસમોને નેત્રમ શાખા (કંમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર)ના પોલીસ સ્ટાફની મદદથી પકડી પાડતી જુનાગઢ બી ડિવીઝન પોલીસ .જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ નાઓ દ્વારા જુનાગઢ જીલ્લામાં બનતા ચોરીના વણ-શોધાયેલ ગુન્હાઓ […]