Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…

Day: May 14, 2024

જૂનાગઢના વતની હોય, અમરબીનભાઇ મજરૂમ ઓટો રિક્ષા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોયઅને રૂપિયા 12000 કિંમત નો મોબાઇલ ફોન ખોવાઈ જતા જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં શોધીને અરજદારને પરત કર્યો

રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.જૂનાગઢ રેન્જના આઈજી  નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા […]

ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીની અન્ય ઇસમ દ્વારા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની પોલીસ ફરિયાદ.. ઇસમ દ્વારા યુવતીના ફોટા પાડીને તેના શરીરના ગુપ્ત ભાગના વિડીયો ઉતારી વાયરલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા… ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી પરિણિત યુવતી દ્વારા અન્ય ઇસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારીને વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ સંદર્ભે સદર ઇસમ સામે ગુનો […]

નર્મદાના પોઇચા ખાતે ૦૭ પ્રવાસીઓ ડૂબ્યા, શોધખોળ માટે NDRF ની મદદ લેવાઇ

ઈકરામ મલેક: રાજપીપળા, નર્મદા નર્મદા જિલ્લાના પોઇચા ખાતે સુરત થી આવેલા પ્રવાસીઓ પૈકી સાત લોકો નર્મદા નદીમાં નાહવા જતા ડૂબ્યા ત્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ રાજપીપલા પાલિકાની ફાયર ટીમ દ્વારા ડૂબી ગયેલાઓ ની શોધખોળ શરૂ કરાઇ હતી  મળતી માહિતી મુજબ સુરત ખાતેથી પોઇચા આવેલા બે પરિવારના લોકો નર્મદા નદીમાં નાહવા જતા તેમાંથી આઠ લોકો પાણીમાં ડૂબ્યા […]

આગામી ૦૪ ઓગસ્ટ ૨૦૨૪ નાં ૨૪:૦૦ કલાક સુધી ૦૩ (ત્રણ) માસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩ (૧ (બી) અન્વયે જાહેરનામું આપાતકાલીન સેવા માટેનાં વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ ભરૂચ-  મંગળવાર-  ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. નર્મદામૈયા બ્રિજ ટ્રાફીકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ […]

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકશ્રી ભરૂચ કચેરીનો ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ

“અગમચેતી એ જ સલામતી”        ભરૂચ- મંગળવાર-  હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે […]

દેડીયાપાડા નાં કુકરદા ગામે વીજ પડતા 54 વર્ષીય વસાવા ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ , જ્યારે 74 વર્ષીય વસાવા હીરાભાઈ જેઠાભાઈ ને સામાન્ય ઇજા પોહચી;

*નર્મદા બ્રેકિંગ…..* *દેડીયાપાડા નાં કુકરદા ગામે વીજ પડતા 54 વર્ષીય વસાવા ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ , જ્યારે 74 વર્ષીય વસાવા હીરાભાઈ જેઠાભાઈ ને સામાન્ય ઇજા પોહચી;* *એકજ દિવસ માં દેડીયાપાડા તાલુકામાં બે વીજળી પડવાની ઘટના સામે આવતા,મૃત્યુ આંક ૩ થયો, જ્યારે ઇજાગ્રસ્ત ૩* *તમામ ને ગંભીર ઇજાના પગલે ખસેડાયા સરવાર હેઠળ* Post Views: […]

પ્રવાસીઓ ડૂબ્યા: સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડયા હતા; 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ, 1નો બચાવ

પોઈચાની નર્મદા નદીમાં 8   પ્રવાસીઓ ડૂબ્યા: સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ […]

ભેસાણ ના છોડવડી ગામ પાસે આવેલ સાદીયાવાવ ગામ ખાતે રાધેશ્યામ ગૌશાળા ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે 41 દિવસનો હોમહાત્મક યજ્ઞ કરાયો

જુનાગઢ ના ભેસાણના તાલુકાના  છોડવડી ગામ પાસે આવેલ સાદીયાવાવ પાસે રાધે શ્યામ ગૌશાળા ખાતે 41 દિવસનો 12 યજમાનો ની જોડી સાથેનો ગૌ યજ્ઞ અને ગૌકથાનું ભવ્ય આયોજન કર્યું જેમાં દરરોજ 10 કિલો ગાયનું ઘી હોમે યજ્ઞની આહુંતી આપવામાં આવે છે આ સાથે ૪૧ દિવસના યજ્ઞમાં ગૌમાતાને ગાય માતાને રાષ્ટ્રીય દરજો આપવા માટે ૪૧મા દિવસે સૌરાષ્ટ્ર […]

Back To Top