રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા […]
ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીની અન્ય ઇસમ દ્વારા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની પોલીસ ફરિયાદ.. ઇસમ દ્વારા યુવતીના ફોટા પાડીને તેના શરીરના ગુપ્ત ભાગના વિડીયો ઉતારી વાયરલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા… ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી પરિણિત યુવતી દ્વારા અન્ય ઇસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારીને વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ સંદર્ભે સદર ઇસમ સામે ગુનો […]
નર્મદાના પોઇચા ખાતે ૦૭ પ્રવાસીઓ ડૂબ્યા, શોધખોળ માટે NDRF ની મદદ લેવાઇ
ઈકરામ મલેક: રાજપીપળા, નર્મદા નર્મદા જિલ્લાના પોઇચા ખાતે સુરત થી આવેલા પ્રવાસીઓ પૈકી સાત લોકો નર્મદા નદીમાં નાહવા જતા ડૂબ્યા ત્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ રાજપીપલા પાલિકાની ફાયર ટીમ દ્વારા ડૂબી ગયેલાઓ ની શોધખોળ શરૂ કરાઇ હતી મળતી માહિતી મુજબ સુરત ખાતેથી પોઇચા આવેલા બે પરિવારના લોકો નર્મદા નદીમાં નાહવા જતા તેમાંથી આઠ લોકો પાણીમાં ડૂબ્યા […]
આગામી ૦૪ ઓગસ્ટ ૨૦૨૪ નાં ૨૪:૦૦ કલાક સુધી ૦૩ (ત્રણ) માસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩ (૧ (બી) અન્વયે જાહેરનામું આપાતકાલીન સેવા માટેનાં વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ ભરૂચ- મંગળવાર- ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. નર્મદામૈયા બ્રિજ ટ્રાફીકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ […]
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકશ્રી ભરૂચ કચેરીનો ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ
“અગમચેતી એ જ સલામતી” ભરૂચ- મંગળવાર- હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે […]
દેડીયાપાડા નાં કુકરદા ગામે વીજ પડતા 54 વર્ષીય વસાવા ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ , જ્યારે 74 વર્ષીય વસાવા હીરાભાઈ જેઠાભાઈ ને સામાન્ય ઇજા પોહચી;
*નર્મદા બ્રેકિંગ…..* *દેડીયાપાડા નાં કુકરદા ગામે વીજ પડતા 54 વર્ષીય વસાવા ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ , જ્યારે 74 વર્ષીય વસાવા હીરાભાઈ જેઠાભાઈ ને સામાન્ય ઇજા પોહચી;* *એકજ દિવસ માં દેડીયાપાડા તાલુકામાં બે વીજળી પડવાની ઘટના સામે આવતા,મૃત્યુ આંક ૩ થયો, જ્યારે ઇજાગ્રસ્ત ૩* *તમામ ને ગંભીર ઇજાના પગલે ખસેડાયા સરવાર હેઠળ* Post Views: […]
Filed my nomination papers as a candidate for the Varanasi Lok Sabha constituency. I seek the blessings and support of the people to continue the developmental journey of this vibrant city.
Filed my nomination papers as a candidate for the Varanasi Lok Sabha constituency. I seek the blessings and support of the people to continue the developmental journey of this vibrant city. Post Views: 3
પ્રવાસીઓ ડૂબ્યા: સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડયા હતા; 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ, 1નો બચાવ
પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા: સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ […]
ભેસાણ ના છોડવડી ગામ પાસે આવેલ સાદીયાવાવ ગામ ખાતે રાધેશ્યામ ગૌશાળા ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે 41 દિવસનો હોમહાત્મક યજ્ઞ કરાયો
જુનાગઢ ના ભેસાણના તાલુકાના છોડવડી ગામ પાસે આવેલ સાદીયાવાવ પાસે રાધે શ્યામ ગૌશાળા ખાતે 41 દિવસનો 12 યજમાનો ની જોડી સાથેનો ગૌ યજ્ઞ અને ગૌકથાનું ભવ્ય આયોજન કર્યું જેમાં દરરોજ 10 કિલો ગાયનું ઘી હોમે યજ્ઞની આહુંતી આપવામાં આવે છે આ સાથે ૪૧ દિવસના યજ્ઞમાં ગૌમાતાને ગાય માતાને રાષ્ટ્રીય દરજો આપવા માટે ૪૧મા દિવસે સૌરાષ્ટ્ર […]