Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ઝગડીયા GIDC માં કામદારો કે શ્રમિકોની જીંદગીનું કોઇ મહત્વ છે કે નહીં… ઝગડીયા ની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપની માં કામ કરતા શ્રમિકો ને અકસ્માત નળે તો તેનો જવાબદાર કોણ..?

Share to

ઝગડીયા ની અનેક કંપની ની અંદર તેમજ કંપની ની દીવાલ સાથે આવાસો બનાવી તેમાં રાખતા કંપની સતાધિસો…

જો ગેસ ગડતર તેમજ કંપની માં બ્લાસ્ટ થાય અને જો કોઈ માનવ જિંદગી હોમાય તો તેનું જવાદાર કોણ..??

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ જિલ્લાએ વિતેલા સમય દરમિયાન ઔદ્યોગિક
ક્ષેત્રે મોટો વિકાસ કરતા જિલ્લો ઔધોગિકરણની બાબતે
રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવવામાં સદભાગી બન્યો છે અને કંપનીઓ માં ભારત ના અનેક રાજ્યો ના કામદારો કામ કરતા હોઈ છે જેમાં કેટલાય શ્રમિકો પણ હોય છે જેઓ કંપનીઓમાં કન્સ્ટ્રક્શન સાઈડ તેમજ અન્ય જોખમી કામ કરતા હોઈ છે આ શ્રમિકો આદિવાસી પટ્ટા ના છોટાઉદેપુર કવાટ તેમજ મધ્યપ્રદેશ ના પરિવારો મુખ્યત્વે કામ કરવા આવતા હોય છે જેવો દૂરથી આવતા હોય તેવો પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી હોતી જેનો લાભ ઉઠાવી કેટલાક ઉદ્યોગો ના સત્તાધીશો જોખમી ગણાતા એવા તેઓની કંપનીની અંદર જ અથવા કંપનીની બહાર કેટલાક પતરા ના શેડ ઉભા કરી અને રહેવા માટે બનાવી આપતા હોય છે ઔધોગિક વિકાસ થયો એ સારી વાત ગણાય,પરંતુ ક્યારેક કેટલાક કંપની સંચાલકો કંપનીમાં કામ કરતા કામદારો કે શ્રમિકોની સલામતી બાબતે ઉણા ઉત્તરે કે પછી લાપરવાહી બતાવે તો આ વાત કોઇપણ રીતે ચલાવી લેવાય નહિ.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં અવારનવાર બ્લાસ્ટ,આગજની, કે ગેસ લિકેજ, જેવી દુર્ઘટનાઓ સર્જાય છે.અને ભુતકાળમાં આ પૈકી કેટલીક દુર્ઘટનાઓમાં મહામુલી માનવ જીંદગીઓ પણ નંદવાઇ હતી,છતાં કેટલાક કંપનીસંચાલકોને મન હજી જાણે કામદારો કે શ્રમિકોની જીંદગીનું કોઇ મહત્વ હોય એમ જણાતું નથી. જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં કંપની સંકુલમાં પતરાના આવાસો બનાવીને કામદારોને રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. ભુતકાળમાં જીઆઇડીસીમાં સર્જાયેલ જીવલેણ દુર્ઘટનાઓ બાદ પણ હજુ કંપની સંચાલકો માનવ જીંદગીની સલામતી બાબતે સભાન નથી, અથવા તો બેદરકારી બતાવી રહ્યા છે એ વાત આ બાબતથી સાબિત થઇ રહી છે.ઉલ્લેખનીય છેકે જીઆઇડીસીમાં નોટિફાઈડ એરિયા કચેરી તેમજ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન કાર્યરત છે,ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે (માનવતાની દ્રષ્ટિએ પણ) દરમિયાનગીરી કરી શકે. છતાંજાણે માનવ જીંદગીઓને સસ્તી સમજી બેઠેલા કંપની
સંચાલકોને કેમ સમજ નથી આવતી એ પણ એક સવાલ છે !
ઝગડીયા GIDC ખાતે વારંવાર બ્લાસ્ટ ગેસ લિકેજ કે અન્ય દુર્ઘટના સર્જાતી રહે છે ત્યારે કંપની
સંકુલમાં રખાતા લોકોને કોઇ નુકશાન કે જાનહાની થાય તો
એ માટે કોન જવાબદાર તે પણ એક પ્રશ્ન ઉદભવ્યો છે ? કંપની સંચાલકોને કે પછી શું આવી બાબતોને આડકતરી રીતે પોષતા જવાબદાર તંત્રના સત્તાધીશો..?જે બાબતે કોઈ જવાબ આપશે ખરું? કે પછી મુંગા મોઢે વહીવટી તંત્ર ખુલી આંખે બધો ખેલ તમાશો જોયા કરશે…ત્યારે ઊંઘ માં પોઢેલા તંત્ર અને કંપની એસોસિએશન ને આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થયે આંખો ખુલશે કે પછી ઘોર નિંદ્રા માંજ રહે છે તે જોવું રહ્યું… વધુમાં મળતી વિગતો અનુસાર આવનાર સમય માં આ બાબતો પ્રત્યે જિલ્લા તેમજ રાજ્ય સ્તરે પણ કેટલાક સામાજિક સઁગઠનો દ્વારા રજુઆત કરવામાં આવનાર હોવાની વાતો સાંપડી છે


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top