ઝઘડિયા ટાઉનના હાર્દ સમા ટેકરા ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન.
સંપૂર્ણ બેદરકારીથી બનાવેલ સીસી રોડ સમતળ ન હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. વરસાદી પાણીના ભરાવાના કારણે રોગચારો ફેલાવવાની...
સંપૂર્ણ બેદરકારીથી બનાવેલ સીસી રોડ સમતળ ન હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. વરસાદી પાણીના ભરાવાના કારણે રોગચારો ફેલાવવાની...
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 13-09-23 ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ માટે બે ઉમેદવારી પત્રો ભરાયા. પ્રમુખ પદની રેસમાં બીટીપી ના...
::ગોચરમા થયેલ દબાણ અંગે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા મીડિયા થકી કરી રજૂઆત... ::તલાટી અને સરપંચ અજાણ કે...
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રેલવે ફળિયામાં ગત રોજ પડેલ વરસાદના કારણે એક વીજપોલ ધરાસાઈ થઈ જતા એક કાચા મકાનને નુકસાન થવા...
અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા ફોર લેન માર્ગ ને જાણે કોઈક ગ્રહણ લાગ્યું હોઈ તેમ ગોકડ ગતિ ની...
પીવાનું મીઠું પાણી મળતું નથી, પીવાના મીઠા પાણી માટે નાગરિકો ને ખર્ચવા પડે છે 500 રૂપીયા.... ગ્રામજનોએ પીવાના પાણી સાફ-સફાઈ...
ઉદ્યોગો દ્વારા CSR ના નામે માત્ર ભોળા ગ્રામજનો ને છેતરી રહ્યા છે અને તેઓ સાથે અન્યાય થઈ રહ્યો હોઈ તેમ...
વાયરલ પત્ર મા બીટીપી માંથી આવેલા કાર્યકરો દ્વારા જુના કાર્યકરો ની અવગણના કરવામા આવતી હોવાની કાર્યકરો ની બુમ.. રોજગારી હોય...
ગામના ગટર નું મળમૂત્ર વાળું ગંદુ પાણી તળાવ વાટે ભૂગર્ભ માં જતા પીવાનું પાણી પણ પ્રદુષિત થવાનો ખતરો... સાંસદ દ્વારા...
વહીવટી તંત્ર લીઝ માફિયા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોઈ તેમ લાગી રહ્યુ છે :::ગ્રામજનો શુ ભરૂચ ના સાંસદ મનસુખભાઇ...