નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪ નેત્રંગ નગરમા દેથોક વિકાસના કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે પ્રજાની સુવિધાઓમા વધારો થવાના બદલે નગરજનોની અસુવિધાઓમા વધારો થતા તોબાપોકારી ઉઠીયા છે. નેત્રંગ ગ્રામપંચાયત થકી વનવિભાગ ની કચેરીથી લઈ ને જલારામ મંદિર સુધી ચાર તબક્કામા સી.સી.રસ્તા નુ નવીનિકરણ હાલમા કરવામા આવ્યુ છે.જેમા ચોમાસ ના પાણીના નિકાલને દયાન પર લીધા વગર જ દેથોક […]
નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ડામર રસ્તો પ્રજાને ૭૦ વર્ષ બાદ નસીબ થયો.
બે-બે વખત ખાતમુહુર્ત થયેલ રસ્તો. ગોબાચારી,ભષટાચાર ની મીલીભગતથી ચાલી રહેલા વિકાસના કામો ને લઇ ને માત્ર ને માત્ર દોઢ બે માસ માજ રોડ ધોવાઇ ગયો. નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪.નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ડામર રસ્તો ગરીબ આદિવાસી પ્રજાની અનેકો વખતની રજુઆત બાદ સિતેર વર્ષ બાદ નસીબ થયો ત્યા તો પ્રથમ વરસાદ માજ નેસ્તનાબૂદ થઇ જતા પ્રજામા તંત્ર પ્રત્યે ભારોભાર રોષ […]
બોડેલીમાં મોહરમ પર્વની કોમી એકતા સાથે શાંતિ પૂર્ણ ઉજવણી,
બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોહરમ પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી બોડેલી પી,એસ,આઇ, બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહીત આગ્રણીઓ દ્વારા ગુલાબના ફૂલ હાર થી તાજીયા નું સન્માન કરવામાં આવ્યું મોહરમના પર્વમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા યા હુસેન યા હુસેન ના નારા સાથે બોડેલી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર Post […]
આંજોલી – રામકોટ ગામે તૂટેલા નાળાઓનુ નિરીક્ષણ સાંસદ મનસુખ વસાવાએ કયું.
નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪. નેત્રંગ નગર સહિત પંથક ભરમા તા.૧૫મીના રોજ વરસેલ સાંબેલાધાર વરસાદ ને લઇ ને નેત્રંગ રાજપારડી રોડ પર પુવઁ દિશામા જંગલ વિસ્તાર મા આવેલ આંજોલી તેમજ રામકોટ જવાના માર્ગ ઉપર બનાવેલ નાળાઓ ભારે વરસાદ ને લઇ ને ધોવાઇ જતા ઉપરોક્ત ગામના લોકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.સાથે સાથે શાળા,કોલેજો,આઇટીઆઇ મા અભ્યાસ માટે નેત્રંગ […]
*રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકના હોલ ખાતે બેઠક યોજાઈ*
*ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓના સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે – રાજ્યમંત્રીશ્રી* ભરૂચ – બુધવાર – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે […]