Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

Day: July 17, 2024

નેત્રંગ નગરમા પાણીના નિકાલ માટે જલારામ મંદિર પાસે ખોદકામ કરાતા ગૌરીવ્રત નિમિતે શીવ મંદિરે પુજા અચઁના માટે કુંવારીકાઓ તેમજ ભાવિક ભક્તો ને જવા માટે મુસીબત.

નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪ નેત્રંગ નગરમા દેથોક વિકાસના કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે પ્રજાની સુવિધાઓમા વધારો થવાના બદલે નગરજનોની અસુવિધાઓમા વધારો થતા તોબાપોકારી ઉઠીયા છે. નેત્રંગ ગ્રામપંચાયત થકી વનવિભાગ ની કચેરીથી લઈ ને જલારામ મંદિર સુધી ચાર તબક્કામા સી.સી.રસ્તા નુ નવીનિકરણ હાલમા કરવામા આવ્યુ છે.જેમા ચોમાસ ના પાણીના નિકાલને દયાન પર લીધા વગર જ દેથોક […]

નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ડામર રસ્તો પ્રજાને ૭૦ વર્ષ બાદ નસીબ થયો.

બે-બે વખત ખાતમુહુર્ત થયેલ રસ્તો. ગોબાચારી,ભષટાચાર ની મીલીભગતથી ચાલી રહેલા વિકાસના કામો ને લઇ ને માત્ર ને માત્ર દોઢ બે માસ માજ રોડ ધોવાઇ ગયો. નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪.નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ડામર રસ્તો ગરીબ આદિવાસી પ્રજાની અનેકો વખતની રજુઆત બાદ સિતેર વર્ષ બાદ નસીબ થયો ત્યા તો પ્રથમ વરસાદ માજ નેસ્તનાબૂદ થઇ જતા પ્રજામા તંત્ર પ્રત્યે ભારોભાર રોષ […]

બોડેલીમાં મોહરમ પર્વની કોમી એકતા સાથે શાંતિ પૂર્ણ ઉજવણી,

બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોહરમ પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી બોડેલી પી,એસ,આઇ, બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહીત આગ્રણીઓ દ્વારા ગુલાબના ફૂલ હાર થી તાજીયા નું સન્માન કરવામાં આવ્યું મોહરમના પર્વમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા યા હુસેન યા હુસેન ના નારા સાથે બોડેલી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર Post […]

આંજોલી – રામકોટ ગામે તૂટેલા નાળાઓનુ નિરીક્ષણ સાંસદ મનસુખ વસાવાએ કયું.

નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪. નેત્રંગ નગર સહિત પંથક ભરમા તા.૧૫મીના રોજ વરસેલ સાંબેલાધાર વરસાદ ને લઇ ને નેત્રંગ રાજપારડી રોડ પર પુવઁ દિશામા જંગલ વિસ્તાર મા આવેલ આંજોલી તેમજ રામકોટ જવાના માર્ગ ઉપર બનાવેલ નાળાઓ ભારે વરસાદ ને લઇ ને ધોવાઇ જતા ઉપરોક્ત ગામના લોકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.સાથે સાથે શાળા,કોલેજો,આઇટીઆઇ મા અભ્યાસ માટે નેત્રંગ […]

*રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકના હોલ ખાતે બેઠક યોજાઈ*

*ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓના સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે – રાજ્યમંત્રીશ્રી* ભરૂચ – બુધવાર – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે […]

Back To Top