* સોયાબીન ૨૮૮૦ હેક્ટર-સોયાબીન ૨૮૨૫ હેક્ટર વાવેતરમાં મોખરે * સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો ચોમાસું પાક ઉપર નિભઁર તા.૦૬-૦૭-૨૦૨૪ નેત્રંગ. ભરૂચ જીલ્લાના ડુંગરાળ-પથ્થર વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે મોટભાગના ખેડુતો ચોમાસું ખેતી ઉપર જ નિભઁર રહેતા હોય છે.આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની જમણા-ડાબા કાંઠાની ૭૫ કિલોમીટરથી વધુ […]
જૂનાગઢના ભેસાણના પરબધામ મંદિર ખાતે અષાઢી બીજના મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યું
જૂનાગઢના પરબધામ મંદિર નો મેળો ત્રણ દિવસ ઉજવવામાં આવે છે જેમાં સાડા ત્રણસો વર્ષ જૂની પરંપરા છે સતદેવીદાસ બાપુ તેમજ અમર મા એ 350 વર્ષ પહેલા જીવતા સમાધી લીધી હતી ત્યારથી આજ દિવસ સુધી પરબધામ ની અંદર અષાડિ બીજનું ખૂબ જ મહત્વ છે પરબધામ મંદિરમાં મહા બીજ ના દિવસે મહાયજ્ઞ પૌરાણિક પૂજન અર્ચન કરવામાં આવે […]
નેત્રંગ નગરમા પ્રથમ વખત જ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નિકળી.
નેત્રંગ. તા.૦૭-૦૭-૨૪. આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી શોભાયાત્રા નુ આયોજન નગરમા આવેલ રણછોડરાય મંદિર ટ્રસ્ટ થકી કરવામા આવ્યુ હતુ. શોભાયાત્રા રણછોડરાય મંદિરેથી સવારે વાજતગાજતે નિકળી હતી જે જલારામ મંદિર થઇ ગાંધીબજાર વિસ્તાર થઇ જલારામ ફળીયા થઇ મંદિર પરત ફરી હતી.જેમા ગાંધીબજારનુ મહિલા મંડળ સહિત મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા. *વિજય વસાવા નેત્રંગ* Post […]
નેત્રંગ પંથકમા મનમુકી વસતો મેહુલીયો. છેલ્લા ૩૪ કલાક દરમિયાન અઢી ઇચ ની સાથે મોસમનો કુલ ૨૪ ઇચ વરસાદ. અમરાવતી નદીમા ધોડાપુર આવતા બે કાંઠે વહેતી જોવા મળી. પિંગુટ ડેમ ૧૦ ટકા,બલદેવાડેમ ૨૫ ટકા તેમજ ધોલીડેમ ૬૨ ટકા ભરાયો.
નેત્રંગ પંથકમા મેધરાજા છેલ્લા તેર દિવસ થી મનમુકીને વરસી રહ્યો હોવાના કારણે ખેડુત આલમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો, છેલ્લા ૩૪ કલાક દરમિયાન એટલે કે તા.૦૩ના રોજ થી તા.૦૪ના રોજ સાંજ ના ચાર વાગ્યા સુધીમા ૫૯ એમ.એમ.(અઢી ઇચ ) વરસાદ ની સાથે મોસમનો કુલ વરસાદ ૩૩૫ એમ.એમ.( ૧૪ ઇચ ) નોંધાયો છે. જ્યારે પથંકમા આવેલ […]
જુનાગઢ પોલીસ દ્વારા જગન્નાથ યાત્રા ને લઈને શહેરના મુખ્ય પોઈન્ટ ઉપર ડ્રોન દ્વારા ફિઝિકલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
જુનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશન* વિસ્તારમાં નીકળનાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા* અનુસંધાને એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારો જેવા કે સેંજ ની ટાંકી, દીવાન ચોક, લીમડા ચોક, માલીવાડા રોડ, પંચહાટડી ચોક, દાતાર રોડ સહિત આવેલ તમામ ધાબા પોઇન્ટનું ડ્રોન દ્વારા* તેમજ ફિઝિકલ ચેકિંગ* કરવામાં આવ્યું તેમજ આ ચેકિંગ નિરંતર ચાલુ રાખવામાં આવેલ છે… મહેશ […]
બોડેલી ઢોકલીયા મુસ્લિમ સમાજ ના આગ્રણીઓ દ્વારા રથયાત્રામાં આવી રહેલ ભક્તોને ઠંડા પીણા અને નાસ્તો આપી સ્વાગત કર્યું
બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓને મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીની અને નાસ્તાની વ્યવસ્થા કરી બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની યાત્રા નું સ્વાગત કરવામાં આવે છે અને ઠંડા પીણા નું આયોજન કરવામાં આવે છે ઈમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર Post Views: 10
બોડેલીમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નો પૂજન આરતી સાથે પ્રારંભ
બોડેલી : જગન્નાથ જી ની સતત ત્રીજા વર્ષે ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગર ખાતે ભવ્ય રથયાત્રાનું પ્રારંભ આજે સવારે 9:00 કલાકે જલારામ મંદિર ખાતેથી આયોજન સમિતિ ના સદસ્યો, વિવિધ સંપ્રદાયના સંતો તેમજ સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ, બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, બોડેલી […]
છોટાઉદેપુર એસ,પી ઈમ્તિયાઝ શેખ દ્વારા ભગવાન જગન્નાથજી ની રથયાત્રાનું કર્યું સ્વાગત
છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા બોડેલી ખાતે જગન્નાથજી ની આરતી ઉતારી પૂજા કરી આશીર્વાદ લીધા બોડેલીમાં સવારે જલારામ મંદિરેથી ધામધૂમથી નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા છોટાઉદેપુર એસ.પી ઈમ્તિયાઝ શેખ દ્વારા ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી અને આશીર્વાદ લીધા બોડેલીના રામજી મંદિર પાસે જિલ્લા પોલીસ વડા દ્વારા ભગવાન જગન્નાથજી ની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર […]