Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નેત્રંગ નગરમા પાણીના નિકાલ માટે જલારામ મંદિર પાસે ખોદકામ કરાતા ગૌરીવ્રત નિમિતે શીવ મંદિરે પુજા અચઁના માટે કુંવારીકાઓ તેમજ ભાવિક ભક્તો ને જવા માટે મુસીબત.

Share to

નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪

નેત્રંગ નગરમા દેથોક વિકાસના કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે પ્રજાની સુવિધાઓમા વધારો થવાના બદલે નગરજનોની અસુવિધાઓમા વધારો થતા તોબાપોકારી ઉઠીયા છે.
નેત્રંગ ગ્રામપંચાયત થકી વનવિભાગ ની કચેરીથી લઈ ને જલારામ મંદિર સુધી ચાર તબક્કામા સી.સી.રસ્તા નુ નવીનિકરણ હાલમા કરવામા આવ્યુ છે.જેમા ચોમાસ ના પાણીના નિકાલને દયાન પર લીધા વગર જ દેથોક તકલાદી કામગીરી કરવામા આવતા નગરના સ્ટેશન વિસ્તાર થી લઇ ને ગાંધીબજાર વિસ્તાર નુ પાણી જલારામ મંદિર પરિસરમા સીધુ આવતા તેમજ હાલમાં જ બે દિવસ ઉપર નગરમા વરસેલા સાંબેલાધાર સડા પાંચ ઇચ વરસાદ ને લઇ જલારામ મંદિર નજીક રહેતા ઇસમોના ધરોમા પાણી ભરાઇ જતા મંદિર પ્રવેશદ્વાર પાસે પાણીના નિકાલ માટે જેસીબી મશીન થી ખોદકામ કરી નાખવામા આવતા આજથી શરૂ થયેલ ગૌરીવ્રત નિમિતે અમરેશ્વ મહાદેવ મંદિરે પુજા અચઁના કરવા માટે આવતી કુંવારીકાઓથી લઈ ને દેવદશઁન માટે આવતા ભાવિક ભકતજનોને ભારે તકલીફ પડી રહી છે. તેવા સંજોગોમા ગ્રામપંચાયત નુ વહીવટી તંત્ર ખોદેલ રસ્તા ઉપર તાત્કાલિક ભુગળા બેસાડે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્રારા ગ્રામપંચાયત સતાધીશોને લેખિત મા પણ રજૂઆત કરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top