Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ઝગડીયા ગામમાં કરોડોના ખર્ચે બનેલી સુએજ ગટર લાઇનનું વર્ષોથી લીકેજ થઈ રહ્યું છે.

Share to

ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત સુધીના અધિકારીઓ આ બાબતે ગંભીરતા લઈ રહ્યા નથી.



ઝઘડિયાની બેંક ઓફ બરોડા પાછળ વિસ્તારમાં લીકેજ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર હાથ અધ્ધર કરી રહ્યું છે.

વારંવાર સુએજ ગટર લાઇનની સમસ્યા બાબતે ભુતકાળમાં સ્થાનિક ગ્રામપંચાયતથી લઇ ટીડીઓ સુધીનાઓ નાગરિકોને ચલક ચલાણીનો ખેલ રમાડે છે…

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદાર વિભાગોમાં ઝઘડિયા ગામમાં ઉભરાતી સુએજ ગટર લાઈન બાબતે અલગ અલગ વિસ્તારના રહીશોએ ભુતકાળમાં વારંવાર રજૂઆત બાદ પણ લીકેજની સમસ્યા ઠેરની ઠેર હોય વહીવટીતંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. ઝઘડિયા ગામમાં છેલ્લા કેટલા સમય પહેલા પ્રજાના પૈસે ગામમાં સુએજ ગટર લાઈન બનાવી હતી જે જાહેરમાં વારંવાર રસ્તા પર ઉભરાતી હોય જવાબદાર ગ્રામ પંચાયત લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધીનાઓ ગટરલાઇનની ખરાબ કામગીરી અને વારંવાર થતી લિકેજ બાબતે બેદરકારી દાખવી રહ્યા છે.

હાલમાં સુએજ ગટરલાઈન ઝઘડિયાની બેંક ઓફ બરોડા પાછળ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસથી સુએજ ગટર લાઇનનું ગંદુ પાણી પ્રદૂષિત પાણી જાહેર રોડ ઉપર રોજિંદુ ફેલાઈ રહ્યું છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી અને તમામ જવાબદારો એકબીજા પર ઠિકડા ફોડી રહ્યા છે. ઝઘડિયા ગામના ના બેંક પાછળ ના વિસ્તારમાં લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે ત્યાંના રહીશોએ ગ્રામ પંચાયત, ટીડીઓ સુધી આ બાબતની મૌખિક ટેલિફોનિક જાણકારી આપી હોવા પછી પણ હજી સુધી સુએજ ગટરલાઈન સમારકામ હાથ ધરાયું નથી. ઝઘડિયામાં સુએજ ગટર લાઇનની સમસ્યા બાબતે અત્યાર સુધી સ્થાનિક ગ્રામપંચાયતથી લઇ ટીડીઓ સુધીનાઓ નાગરિકોને ચલક ચલાણીનો ખેલ રમાડી રહયા છે. બેંક ઓફ બરોડા પાછળ ઉભરાતી સુએઝ ગટર લાઈન બાબતે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ ઉભરાતી સુએજ ગટર લાઈન ના કારણે રોગચાળો વકરી શકે તેમ છે તેવું લેખિતમાં ગ્રામ પંચાયતમાં આપ્યું હોવા બાદ પણ ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત સુધીના અધિકારીઓ આ બાબતે ગંભીરતા લઈ રહ્યા નથી. હાલમાં ખૂબ વધતી ગરમીના કારણે રોગચાળો વકરી રહ્યો છે તેવામાં આ ગટર લાઈનથી રોગચારાને વધુ વેગ મળે છે અને તે વિસ્તારના લોકો તેનો ભોગ બનશે તે પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

ફોટોલાઇન : ગંભીર બેદરકારી : ઝઘડિયા નગરમાં કરોડના ખર્ચે બનેલ સુએજ ગટર લાઈન માં ગંભીર ભ્રષ્ટાચાર હવે છાપરે ચડી પોકારી રહ્યો છે, ઠેર ઠેર ગટર લાઈન ઉભરાતી હોય સ્થાનિકો દુર્ગંધનો ત્રાસ ભોગવી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા તેનું ઠોસ અને યોગ્ય નિરાકરણ આજદીન સુધી લાવી શકાયું નથી તસવીરમાં ઉભરાતી ગટર નજરે પડે છે.


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top