ભરૂચ
ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો
મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને કરી હતી જાણ
પોલીસે દરવાજો તોડી તપાસ કરતા અંદરથી દંપત્તિના લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
દંપત્તીની હત્યા કે આત્મહત્યા એ બાબતે ઘૂંટાતું રહસ્ય
વાલિયા પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી

More Stories
પાકિસ્તાનમાં આખી ટ્રેનનું અપહરણ : ગોળીબારમાં 6 સૈનિકોનાં મોત, 120 લોકો બંધક
એ.સી.બી. સફળ ટ્રેપ કેસ::ટોલ ફ્રી-૧૦૬૪::*ફરીયાદી :- એક જાગૃત નાગરીક.
RTIના નામે તોડ કરનારા તોડબાજો પર થશે કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી