Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની માર્ગદર્શન હેઠળ કાયદાકીય જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

Share to

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની માર્ગદર્શન હેઠળ કાયદાકીય જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
જે અંતર્ગત સમગ્ર ભારતમાં 1 જુલાઈ 2024 થી લાગુ પાડવામાં આવેલ ત્રણ નવા ક્રિમિનલ લો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે તથા નવા કાયદાઓનો સમાજમાં પ્રચાર પ્રસાર થઈ રહે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાનાં ગ્રંથપાલ શ્રી સંજયભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન બાદ પોલીસ સ્ટેશન દેડિયાપાડાનાં હેડ કોન્સટેબલ શ્રી જિતેન્દ્રભાઈ વસાવા દ્વારા કાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારનાં સંયોજક શ્રી ડૉ. ચનાભાઈ ટાલીયા દ્વારા ICTનાં માધ્યમથી નવા કાયદામાં થયેલા સુધારા વધારા અને કેટલીક મહત્વની બાબતો વિશે માહિતગાર કર્યા તથા ગુગલ ફોર્મ દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ૧. વસાવા રિતલબેન અમરસિંગભાઈ દ્વિતીય ક્રમાંક ૨. વૈષ્ણવ ક્રિષ્ના અને તૃતીય ક્રમાંક ૩. વસાવા વિવેકકુમારે પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમનાં અંતે ડૉ. ધર્મેશકુમાર વણકર દ્વારા આભરવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. રીતેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર :જયદિપ વસાવા. દેડીયાપાડા


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top