Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

પી.એમ શ્રી. જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર ખાતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ

Share to



*સી.બી.એસ.ઇ.માં ધોરણ ૧૦ નું પણ ૧૦૦ ટકા પરિણામ : ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓઓને જવાહર નવોદય વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ અભિનંદન*


ભરૂચ – શનિવાર:-  પી. એમ શ્રી. જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર વાલિયા ખાતે સંપૂર્ણ આવાસી વિધાલય છે. તેમા સી.બી.એસ.ઇ. નો અભ્યાસક્રમ ચાલે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન/ સામાન્ય પ્રવાહનું તેમજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર તાજેતરમાં જાહેર થયું હતું. ભરૂચ જિલ્લામાં આવેલી પી. એમ શ્રી. જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૪ પરીક્ષામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા તમામ ૨૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા અને વિજ્ઞાન પ્રવાહના નોંધાયેલા તમામ ૩૮ તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
     આમ જવાહર નવોદય વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જેમાં ધોરણ – ૧૨મા સાયન્સ પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓ, ૧. ગુપ્તા મુસ્કાન અજ્યભાઇ :- ૪૫૮/૫૦૦, કુલ ૯૧.૬% ,૨. આયુશ કુશવાહ :-  ૪૩૮/ ૫૦૦, કુલ ૮૭.૬%, ૩. કુમારી સ્મુરિતિ સિંન્હા :-  ૪૨૮/ ૫૦૦,  કુલ ૮૫.૬% જ્યારે ધોરણ – ૧૨ આર્ટ્સના ટોપર વિદ્યાર્થીઓ ૧. પરમાર નિશાબેન મુકેશભાઇ :- ૪૨૧ /૫૦૦,  કુલ ૮૪.૨%, ૨. લંગદે હરશિતા બલીરામ :- ૪૧૧/ ૫૦૦, કુલ ૮૨.૨%૩. પટેલ શ્રેયાકુમારી :-  ૪૦૩/ ૫૦૦, કુલ ૮૦.૬%
        વધુમાં,વર્ષ ૨૦૨૪ સીબીએસસી બોર્ડ ધોરણ-૧૦માં નોંધાયેલા તમામ ૭૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ધોરણ – ૧૦ના ટોપર વિદ્યાર્થીઓ ૧. પટેલ જ્યોત યોગેશભાઇ :- ૪૬૭/ ૫૦૦  કુલ ૯૩.૪%૨. આકાંશા પટેલ :- ૪૬૩/૫૦૦  કુલ ૯૨.૬% ૩. આદિત્ય અશોકભાઇ પટેલ :- ૪૬૩/ ૫૦૦,  કુલ ૯૨.%

       


        આમ ભરૂચ જિલ્લામાં કેંદ્ર આધારિત અને વિદ્યાર્થીઓના ગ્રેડ આધારિત સરેરાશ સારૂ પરિણામ પ્રાપ્ત કર્યુ છે. તે તમામને પી.એમ શ્રી. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવે છે. તેમ જિલ્લા પી.એમ. શ્રી. જવાહર નવોદય વિદ્યાલય રૂપનગરની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top