નેત્રંગ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ નિમિત્તે નમો ( ફ્રી ) સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.
સુરતના નામાંકિત કાર્ડિયોલોજીસ્ટ,વાસ્ક્યુલર,ક્રિટિકલ કેર અને બ્રેઈન સર્જન સેવા આપશે. મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ ધારક દર્દીઓની નિઃશુલ્ક સારવાર થશે. ત૧૦-૦૯-૨૦૨૧ નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ તાલુકો આવેલ છે.છેવેડાના ગામે વસવાટ લોકોને આકસ્મિક મોટી બીમારીમાં અંકલેશ્વર, રાજપીપળા, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં સારવાર અને નિદાન માટે જીવના જોખમે મુસાફરી […]
નેત્રંગ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ નિમિત્તે નમો ( ફ્રી ) સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. સુરતના નામાંકિત કાર્ડિયોલોજીસ્ટ,વાસ્ક્યુલર,ક્રિટિકલ કેર અને બ્રેઈન સર્જન સેવા આપશે. મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ ધારક દર્દીઓની નિઃશુલ્ક સારવાર થશે. ત૧૦-૦૯-૨૦૨૧ નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ તાલુકો આવેલ છે.છેવેડાના ગામે વસવાટ લોકોને આકસ્મિક મોટી […]
શું આ છે સંવેદનશીલ સરકારનો વહીવટ..?નેત્રંગ તાલુકાની ૩૯ ગ્રા.પંચાયતોમાં માત્ર ૨૩ તલાટી,૧૬ તલાટીની જગ્યા વષૉથી ખાલી પડી
* રેવન્યુ તલાટીની કામગીરીનું ભારણ જબરજસ્તી પંચાયતી તલાટીને સોંપાયું * તલાટીને કામગીરીનું ભારણ વધુ રહેતા લાભાર્થી સરકારની યોજનાથી વંચીત રહે છે તા.૧૦-૦૯-૨૦૨૧ નેત્રંગ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૮ ગામોને અલગ પાડીને નવો નેત્રંગ તાલુકો બનાવાયો હતો.રાજ્ય સરકારનો નવો નેત્રંગ તાલુકો બનાવા પાછળનો મુખ્ય આશય હતો કે,રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના […]
ભાભર તાલુકા માં સ્ટેટ મોનીટરીંગ સેલ ( વિજિલન્સ) ગાંધીનગર ટીમ દ્વારા ભાભર મુકામે રેડ કરતા જુગારધામ ઝડપાયું..
ભાભર તાલુકા માં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ વિજિલન્સ સેલ દ્વારા ભાભર તાલુકા માં અચાનક જ રેડ કરતા જુગારધામ ઝડપાયું હતું. જેમાં 12 જેટલા જુગારી રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મળી જેમાં 2 જુગારી ભાગી ગયા હતા જેમાં તાલુકાના મુખ્ય જુગાર ધામ સંચાલક ચીનુભા રાઠોડ દરબાર ભાભરનો BJP કાઉન્સીલર પોતાના ઘેર જ જુગાર રમાડતા હતા. જેમાં કુલ 3.19640 […]
વન, આદિજાતિ વિકાસમંત્રીનો સુરત જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમઃ
—– સુરત:ગુરૂવાર:- વન, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તા.૧૧/૯/૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગે બારડોલીના નગરપાલીકાના ટાઉન હોલ ખાતે મધ્યપ્રદેશના રાજયપાલશ્રી મંગુભાઈ પટેલના સત્કાર સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા.૧૨/૯/૨૦૨૧ના રોજ સવારે ૧૦.૩૦ વાગે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે લાઈફ-લાઈન હોસ્પિટલના ઉદ્દધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૩.૦૦ વાગે માંડવી ફોરેસ્ટ હાઉસ ખાતે આદિજાતિ યોજનાઓના માર્ગદર્શન શિબિરમાં ઉપસ્થિત રહેશે. […]
પતિના ત્રાસથી ઘર છોડીને નીકળેલી પરિણીતાને પતિ સાથેપુનઃમિલન કરવાતી ૧૮૧ અભયમ ટીમઃ
—————- સુરત:ગુરૂવાર:- સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેમના પતિ સાથે સુખદ સમાધાન કરાવીને ૧૮૧ અભયમ ટીમે સરાહનીય કામગીરી કરી હતી. મહિધરપુરામાં ગત રોજ એક જાગૃત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી એક લાચાર મહિલા વિષે અભયમને સચેત કરી મદદ કરવા અનુરોધ કર્યો હતો. અભયમ રેસ્ક્યુ ટીમ કતારગામ તાત્કાલિક સ્થળે પહોંચી મહિલાને સમજ આપી […]
સુરત હીરા બુર્સ પર આયાત સામે પેન્ડિંગ પેમેન્ટ સંબંધિત સમસ્યાનું સુખદ નિરાકરણGJEPCના અવિરત પ્રયાસોના કારણે જટિલ મુદ્દો ઉકેલાઈ જતાં હીરા ઉદ્યોગમાં ખુશી વ્યાપી
—— સુરત:ગુરૂવાર: સુરત હીરા બુર્સ પર આયાત સામે પેન્ડિંગ પેમેન્ટ સંબંધિત સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે. જેથી આ મુદ્દો ઉકેલાઈ જતાં લાખો રત્નકલાકારો બેરોજગાર બની જવાનો ભય દૂર થયો છે, અને હીરા વ્યાપારીઓને મોટી રાહત થઈ છે. GJEPCના રીજીયોનલ ચેરમેનશ્રી દિનેશ નાવડીયાએ ખુશી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, IDPMS (ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ એન્ડ મોનિટરીંગ સિસ્ટમમાં […]
સુરત પ્રાદેશિક માહિતી કચેરીની મુલાકાત લેતાં માહિતી નિયામકશ્રી ડી.પી.દેસાઈ
———– સુરત:ગુરૂવાર: માહિતી નિયામકશ્રી ડી.પી.દેસાઈએ આજરોજ સુરત પ્રાદેશિક માહિતી કચેરીની મુલાકાત લઈને માહિતી કચેરીની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓ, જનહિતલક્ષી યોજનાઓની પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. માહિતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, માહિતી વિભાગ રાજ્ય સરકારની પ્રજાલક્ષી નીતિઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં તેમજ […]
નોવેલ કોરોના વાયરસ (COVID-19)નર્મદા જિલ્લામાં તા.૦૯ મી સપ્ટેમ્બરના રોજ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથીજિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૧૩,૬૪૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૬ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
———– રાજપીપલા,ગુરૂવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૯ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજે RTPCR ટેસ્ટમાં ૩૨૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૮૪ સહિત કુલ-૫૦૬ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર […]
ભેસાણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કોરોનાનેં કારણે મૃત્યુ પામનાર મૃતકોના પરિવાજનોને રૂ.૪ લાખની સહાયની સરકાર પાસે માગણી કરી
જૂનાગઢ ના ભેસાણ માં covid19_ન્યાય_યાત્રા અંતર્ગત આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે #ભેસાણ માં કોરોનાનેં કારણે મૃત્યુ પામનાર મૃતકોના પરિવાજનોને સાત્વના પાઠવી.રૂ.૪ લાખની સહાયની માગણી ના ભાગરૂપે ફોર્મ ભર્યા હતા. આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા યાર્ડ ના વાઇસ ચેરમેન રામજીભાઇ ભેંસાણીયા ભેસાણ તાલુકા પંચાયત સદસ્ય જયદીપભાઇ શીલુ રાજેશભાઈ ભેંસાણીયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં […]