Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

કોરોના વાયરસ ની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન ને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગ ના બજારો જડબેસલાક બંધ રહયા.વાહન વ્યવહાર પણ ચારે તરફ નહિંવત જોવા મળ્યો.

Share to

આજ થી બજારો ફરી થી ધમધમતા થશે.પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા, ૦૭ મે,૨૦૨૧.કોરોના વાયરસ ને ફેલાતો અટકાવા માટે નેત્રંગ ટાઇન ના તમામ બજારો બંધ રાખવા માટે કરવામાં આવેલ સ્વૈચ્છિક લોકોડાઉન ની અપિલ ને લઇને ટાઉન ના તમામ બજારો સતત ત્રીજા દિવસે પણ જડબેસલાક બંધ રહયા હતા. તો બીજી તરફ વાહન વ્યવહાર થી ચોવીસ કલાક ધમધમતી ચારરસ્તા વિસ્તારમાં નહિવત વાહનો ની અવર જવર જોવા મળી હતી.નેત્રંગ ટાઉન સહિત પંથક મા કોરોના ની બીજી લહેર પોતાનો વિકરાળ પંજો ફેલાવતા અસંખ્ય લોકો ને સંકમિત કયાઁ બાદ મોત ને ધાટ ઉતારતાં ચારે તરફ ભયનો માહોલ જોવા મળી રહયો છે. તેવા સંજોગોમાં કોરોન વાયરસ ની ચેન તોડવા માટે એપ્રિલ માસ મા પાંચ દિવસ ના સ્વૈચ્છિક લોકડાઉન બાદ,નેત્રંગ અનાજ કરીયાણાના વહેપારી મંડળ,નેત્રંગ ગ્રામપંચાયત,સરપંચ,સભ્યો,નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ ,ઉપપ્રમુખ તેમજ સભ્યો થકી તમામ નાના મોટા વેપારીબંધુઓને તા ૫ મે થી ૭ મે ૨૦૨૧ આમ ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક કરેલ લોકડાઉન ની અપિલ ને તમામ નાના મોટા લારી,ગલ્લા ધારકો થી લઇને તમામ વેપારી તેમજ પ્રજાજનોએ ત્રણ દિવસ માટે પોત પોતાના ધંધારોજગાર બંધ રાખીને અપિલ ને સહકાર મળતા ત્રણે ત્રણ દિવસ જડબેસલાક બંધ રાખીને એકજુથતા બતાવી છે, વાહન વ્યવહાર થી ધમધમતો ચારરસ્તા વિસ્તારમાં ચારે તરફ નહિંવત વાહન વ્યવહાર જોવા મળ્યો હતો. સ્વૈછિક લોકડાઉન ને મળેલ જબરજસ્ત પ્રતિસાદ ને લઇને નેત્રંગ વેપારી મંડળ ના પ્રમુખ રાજુભાઇ સોનજીભાઇ શાહ,સરપંચ સીમાબેન વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન માનસિંગભાઈ વસાવા,ઉપ પ્રમુખ વંદનભાઈ વસાવા એ તમામ નાના થી લઇને મોટા વેપારીભાઈનો આભાર માન્યો હતો.આજ થી તા ૮ મે, શનિવાર ના રોજ થી તમામ બજારો રાબેતા મુજબ શરૂ થઇ જશે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top