રિપોર્ટર. નિકુંજ ચૌધરી
માંડવી તાલુકાના નાનીચેર ગામે ધર્મેશભાઈ નરેશભાઈ ચૌધરી ના ઘરે શોર્ટ સર્કિટના કારણે રાત્રે 8:30 કલાકે અચાનક આગ લાગતા ઘરમાં ભાતના પુરીયા ભરેલા હતા. તે તમામ ભાત નાપુરિયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાને કારણે બળીને ખાખ થઈ જવા પામેલ હતા. આ અંગે નાનીચેર ગામના સરપંચ સંદીપભાઈ ચૌધરી દ્વારા માંડવી પાલિકા નાફાયર વિભાગને જાણ કરતા માંડવી ફાયર વિભાગ નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગ ને કાબુમાં લીધી હતી.
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.