Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ઝગડીયા તાલુકાના રતનપુર માં પાણી ની બુમરાળ ..ટાંકી જ્યારથી બનાવી ત્યારથી પાણી માટે લોકો તરસી રહ્યા હોવાની લોક બુમ ઉઠવા પામી છે…

Share to

મોટર રીપેર કરવાના નામે મોટા મોટા બીલો મુકતા હોવાની લોક ચર્ચા

એજન્સી અને ગામો ના સરપંચ તલાટીઓ ના મેળાપીપણા થી મોટા પાયે ગેરરીતી આચરવામાં આવતી હોઈ છે




6 મહિનામાં 2 વાર મોટર બગડી જતા લોકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે ગ્રામજનો કહે છે કે બધા ને પાણી ની રાહત છે પરંતુ અમને તો આખી જિંદગી પાણી માટે વલખા મારી રહ્યા છે.. મહિલાઓ કહે છે કે મોટુ પરીવાર હોઈ તેને તો પાણી વિના ખુબજ તકલીફ પડે છે પાણી વિના શુ કામ કરવાનું હેડપમ્પ હોઈ ત્યાંથી પાણી ભરી લાવીએ છે અને પરિવારના ત્રણ થી ચાર લોકો પાણી ભરવા જાય ત્યારે ઘર કામ માટે અને પીવાનું પાણી થઈ રહે છે.. ગામના સરપંચ બીરબલ ભાઈ ને અમારા પ્રતિનિધિ દ્વારા માહિતી પૂછતાં જણવ્યું હતું કે મોટર બગડી ગઈ છે અને મોટર રીપેર કરવા આપી છે અને અઠવાડિયું થયું છે ગામ વારા ખોટું બોલે છે..

ઝગડીયા તાલુકાના રતનપોર ગામના સરપંચ ને અમારા પ્રતિનિધિ દ્વારા પાણી માટે બનાવેલ 2021-2022 નલસે જલ યોજના અંતર્ગત 50,000 લીટર સમતા વાડી ટાંકી બની છે તો કેમ માત્ર 6 જેટલા મહિનામાંજ બે વાર મોટર બગડી ગઈ ?

ત્યારે સરપંચ દ્વારા ગલ્લા તલ્લા કરતા કહેવામાં આવ્યું કે મોટર તો બગડેજ ને એમાં અમે શુ કરીયે ! ત્યારે લોકો ને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જેમાં હલકી ગુણવતા અને જૂની મોટરો નાખવામાં આવે છે અને સરકારી યોજના માં વપરાતા રૂપિયા ચાઉં થઈ જતા હોંઈ છે ત્યારે નવી બનેલ પાણી ની ટાંકી અને તેમાં વાપરેલ મટીરિયલ “””ચલે તો ચાંદ તક ના ચલે તો સામ તક””” જેવો ઘાટ આવ્યો છે..ક્યાંક ને ક્યાંક આ લોક માટે આવેલ સુખાકારી ની ગ્રાન્ટ ના રૂપીયા ભ્રસ્ટાચાર ની સુલી ચડી ગયા હોઈ તેમ લાગી રહ્યું છે..



અત્રે ઉલ્લેખનીય છે કે નલ શે જલ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લા માં પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ પણ આ બાબતે અનેક ગામો માં આવી યોજના અંતર્ગત અનેક એજન્સી અને ગામો ના સરપંચ તલાટીઓ ના મેળાપીપણા થી મોટા પાયે ગેરરીતી આચરવામાં આવતી હોઈ છે પરંતુ તે બાબતે પુરવઠા વિભાગ દ્વારા તેમજ અન્ય એજન્સીઓ દ્વારા કોઈ પણ જાત ની સ્થળ તપાસ વિના ક્લીયરેન્સ સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે ત્યારે હાલ પાણી માટે પણ લોકો ને તરસાવી પોતે મિનરલ વોટર પીતા અધિકારીઓ ને આ બાબતે સામાન્ય ગરીબ પરીવારો ને એક ટાઈમ ના પાણી માટે પણ તરસાવી રહ્યા છે ત્યારે રતનપુર ગામના રિહીશો ની સમસ્યા તંત્ર ધ્યાને લઈ આ બાબતે ગ્રામજનો ને રાહત થાય તેવા પગલાં ભરે તે જરૂરી છે..


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top