Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહોબિશનના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
ચાસવડ-ડહેલી રોડ પર કબીરગામ અને સેવડ વચ્ચેના રોડ ઉપર. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલક ને સામેથી ટક્કર મારતા, મોટરસાયકલ ચાલક નુ મોત કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો.
* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી  રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને  જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.
બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*

Day: February 6, 2024

રાષ્ટ્રીય હાથીપગા નિમુઁલન કાયઁકમ ને લઇ ને નેત્રંગ આરોગ્ય વિભાગ થકી જનજાગૃતિ અભિયાન.તા.૧૦ થી ૧૨ ફેબુઆરી અભિયાન તાલુકામાં તમામ વિસ્તારોમાં.

નેત્રંગ. તા.૦૬-૦૨-૨૪. ભરૂચ  જીલ્લામા હાથીપગા રોગ દેખાદેતા ડીસ્ટીક હેલ્થ સોસાયટી ભરૂચ દ્રારા રાષ્ટ્રીય હાથીપગા નિમુઁલન કાયઁકમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે.જેના ભાગ રૂપે નેત્રંગ બ્લોક હેલ્થ ઓફિસર એ.એન.સીંગ ની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. જેના ભાગ રૂપે આજે નેત્રંગ નગરમા ભરાતા હાટ બજાર વિસ્તારમા નેત્રંગ આરોગ્ય વિભાગ […]

છોટા ઉદેપુર ભૂસ્તર શાસ્ત્રી એન, એ,પટેલ સાહેબ ને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

જયપુર (રાજસ્થાન) ખાતે ગુજરાતનું નામ રોશન કરતી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમ સીજીએમ (CG M)જેના પ્રતિનિધિ તરીકે આદરણીય એન એ પટેલ સાહેબને પુરસ્કાર આપી સન્માનિત કરાયા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ સ્ટોન્સ(CDOS) તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(FICCI) દ્વારા આયોજીત ૧૨મો સ્ટોનમાર્ટ ૨૦૨૪ એકઝીબિશન એક્સપો જયપુર(રાજસ્થાન) ખાતે તા.૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન […]

સાગબારા અને ડેડીયાપાડા ખાતે રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં કોગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઇ

સંગઠનની કામગીરી વિશે માહિતગાર કરાયાનર્મદા જિલ્લામાંથી પસાર થનારી રાહુલ ગાંધીની યાત્રા અંગેની જાણકારી અપાઈ   ભરૂચ જિલ્લા કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં આજે સાગબારા અને ડેડીયાપાડા ખાતે તાલુકાના કૉંગી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો.                                                 દેશની હાઈ પ્રોફાઈલ બેઠકમાં જેની ગણના થાય છે તે ભરૂચ લોકસભા બેઠકમાં […]

Back To Top