Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહોબિશનના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
ચાસવડ-ડહેલી રોડ પર કબીરગામ અને સેવડ વચ્ચેના રોડ ઉપર. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલક ને સામેથી ટક્કર મારતા, મોટરસાયકલ ચાલક નુ મોત કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો.
* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી  રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને  જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.
બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*

Author: Vikramsinh Deshmukh

ભરૂચ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ 9 ટ્રસ્ટી ઓની ધરપકડ

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1 લી મે ની રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરના આઇ.સી.યુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિ ઓ જીવતા ભુંજાય ગયાં હતાં આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે આઇ.એ.એસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યાં હતાં […]

નેહરુ યુવા કેન્દ્ર ના સ્વયં સેવક મિહિર જયસ્વાલ અને જિલ્લા આયુર્વેદ શાખા ના આયુર્વેદિક મેડિકલ ઓફિસર સેજલ બેન ચૌધરી દ્વારા આમરોલી ગામ માં આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું ..

નસવાડી તાલુકા ના આમરોલી ગામ માં નેહરુ યુવા કેન્દ્ર ના સ્વયં સેવક મિહિર જયસ્વાલ અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના મેડિકલ ઓફિસર સેજલ ચૌધરી અને તેમના સ્ટાફ ના સાથ સહયોગ થી અમૃતપેય ઉકાળા તથા સંસમનિવિટી તથા આર્સેનિક આલ્બમ ૩૦ નુ વિતરણ કરવામાં આવ્યું .જેનો મુખ્ય હેતુ કોરોના સંક્રમણ થી રક્ષણ મેળવવાનો તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે […]

જૂનાગઢ કોંગ્રેસ સમિતી દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથિએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકો ને મોન પાડી શ્રધાજલી આપી

શહેર કોંગ્રેસ સમિતી જુનાગઢ દ્વારા આપણા *લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથિ* નિમિતે આજ રોજ શહેર કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી રાજીવ સાતવ જી, જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ કનુભાઈ દોમડિયા, તેમજ કોરોના ને હિસાબે મૃત્યુ પામેલા લોકો ને મોન પાડી શ્રધાજલી અર્પણ કરી.આજે સ્વ રાજીવ ગાંધીજી ની પુણ્ય તિથી નિમિતે […]

જૂનાગઢ કોંગ્રેસ સમિતી દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથિએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકો ને મોન પાડી શ્રધાજલી આપી

રિપોર્ટર, મહેશ કથીરિયાજૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતી જુનાગઢ દ્વારા આપણા લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની પુણ્યતિથિ નિમિતે આજ રોજ શહેર કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી રાજીવ સાતવ જી, જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ કનુભાઈ દોમડિયા, તેમજ કોરોના ને હિસાબે મૃત્યુ પામેલા લોકો ને મોન પાડી શ્રધાજલી અર્પણ કરી.આજે સ્વ રાજીવ ગાંધીજી ની […]

દિયોદર તાલુકા જય ભીમ એકતા મંડળ દ્વારા કોરોના (કોવિડ 19) મહામારી માં દર્દીઓને ને ઓક્સિજન સિલિન્ડર અને હોસ્પિટલાઈઝેશન માટે માનવ સેવા માટે નું ઉમદા કાર્ય

કોરોના વાયરસ સંક્રમણ ની બીજી લહેર દેશમાં હાહાકાર મચાવી રહી છે. ત્યારે માનવતાવાદી વિચારધારાને ને વરેલા કાર્યકરો દર્દીઓને બચાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. દિયોદર તાલુકામાં 20 એપ્રિલ થી જય ભીમ એકતા મંડળ ના કાર્યકરો દ્વારા કોરોના મહામારી માં દર્દીઓને સમયસર સારવાર મળે અને મનોબળ મજબૂત રહે એ માટે સક્રિય થઈ કાર્ય કરી રહ્યા છે. આ […]

વાલીયા : જયગુરૂદેવ સંગત પઠાર દ્વારા ભૂખ્યાને ભોજન કરાવી ગુરુ ની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાલીયા તાલુકાના પઠાર ગામે જયગુરૂદેવ સંગત પઠાર માં અનુયાયીઓ દ્વારા મથુરા નિવાસી વિશ્વ વિખ્યાત બાબા જયગુરૂદેવજી મહારાજ ની નવમી પુણ્યતિથિ નિમિતે ભૂખ્યા ને ભોજન માટે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારી ના લીધે મથુરા આશ્રમ પર ૧૮ મી મે નો બાબા જયગુરૂદેવ મહારાજ નો વાર્ષિક ભંડારો સ્થગિત કરવામાં આવ્યો […]

આરોગ્ય રાજયમંત્રી તા.૧૧મીએ સુરત જિલ્લામાં ‘મારૂ ગામ કોરોનામુકત ગામ’ અભિયાન હેઠળ આઈસોલેશન સેન્ટરોની મુલાકાત લેશે

સુરતઃસોમવારઃ– આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી આવતીકાલ તા.૧૧/૦૫/૨૦૨૧ના રોજ ‘મારૂ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન સંદર્ભે જિલ્લાના ગામોમાં બનાવવામાં આવેલા કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત તથા મીટીંગમાં હાજરી આપશે. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ વાગે  ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે, ૧૧.૩૦ વાગે ઓલપાડ તાલુકાના સાયણ ખાતે જીવન રક્ષા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત કર્યા બાદ બપોરે ૧.૩૦ વાગે […]

દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો

આપણી હિંમત જ ઇમ્યુનિટી વધારશે, સતત કામ કરતાં રહો, કોઇ પણ બિમારી સામે લડવાની હિંમત આવશે: કોરોનામુક્ત દાદી સવિતાબેન દેસાઈ નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં સ્મીમેરમાં રિફર કરાયા હતાં સ્મીમેરમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન લેવલ ૮૬ ટકા હતું, જે સમયસર સારવારના પરિણામે ૯૫ ટકા થયું ———— નવસારીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા ન મળતાં […]

Back To Top