Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ક્યાં સુધી એલસીબી પોલીસ કતલખાને પશુઓને લઇ જતા વાહનો પકડશે? સ્થાનિક ડેડીયાપાડા અને સાગબારા પોલીસની પણ કોઈ ફરજ છે ખરી ?

Share to

એલસીબી એ આજે ફરી ડેડીયાપાડા સાગબારા હાઇવે પર 29 જેટલા પશુઓને ભરીને જતી બે ટ્રકો સાથે 5 આરોપીઓને ઝડપી લીધા


લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક પોલીસના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા આવી ટ્રકોને ટ્રક દીઠ 5 હજાર રૂપિયા લઈ પસાર કરાવે છે

જિલ્લા પોલીસ વડા આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરશે ખરા ?

સાગબારા તારીખ 27,8,24

નર્મદા એલસીબીએ ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઇવે પર ભરૂચના વલણ થી બે ટ્રકોમાં 29 જેટલા પશુઓને મહારાષ્ટ્રના કતલખાને ભરીને લઇ જતા ઝડપી પાડી હતી.સાથે સાથે 5 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે.
એલસીબી દ્વારા મળતી માહિતી મુજબ એલસીબી ટીમને માહિતી મળી હતી તે મુજબ ડેડીયાપાડા સાગબારા હાઇવે પર રાલદા ગામ પાસેથી બે ટ્રકો શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહી છે ત્યારે એલસીબી પોલીસ ડેડીયાપાડા વિસ્તાર જ પેટ્રોલિંગ કરી રહી હતી જેથી તેનો પીછો કરી રાલદા ગામ પાસે બને ટ્રકો GJ 18 AU 9237 અને GJ 15 YY 0640 ને ઉભી રખાવી ચેકીંગ કરતા એક ટ્રક માંથી ખીચોખીચ ભરેલ 13 ભેંસો અને બીજી ટ્રકમાં 15 ભેંસો અને 1પાડો મળી કુલ 29 જેટલા મૂંગા પશુઓને મહારાષ્ટ્ર ના કતલખાને લઈ જતા બચાવી પકડી પડેલ 5 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.29 પશુઓ સહિત બે ટ્રકો મળી કુલલે 20 લાખ રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
ઝડપાયેલા પૈકી શબ્બીર ડોડીયા સાગબારા, મહંમદ મુલતાની જંખવાવ, અયાઝ મકરાણી સેલંબા , સલીમ જમાદાર વલણ, ગણપત ઠાકરે સાગબારાનો સમાવેશ થાય છે. જ્યારે ભરૂચના પારખેત ના વાહીદ પટેલ અને વલણ ના સાજીદ સિંધી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આવા કતલખાને લઇ જવાતા મૂંગા પશુઓની ટ્રકોને શુ એલસીબી પોલીસ જ પકડશે ? સાગબારા કે ડેડીયાપાડા પોલીસ ની કોઈ જ જવાબદારી નથી ? ત્યારે એક ચોક્કસ બાતમીદાર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કતલખાને જતી આવી એક ટ્રક દીઠ 5 હજાર રૂપિયા લઈને કેટલાક સ્થાનિક પોલીસ કર્મીઓ આવી ટ્રકોને ડેડીયાપાડા અને સાગબારા થઈ રાત્રી દરમિયાન પસાર કરાવે છે.ત્યારે શુ જિલ્લા પોલીસ વડા આ બાબત થી વાકેફ છે ખરા ? કે પછી જિલ્લા પોલીસ વડા ની જાણ બહાર આ ષડયંત્ર ચાલી રહ્યું છે.આ બાબતે જિલ્લા પોલીસ વડા ચાલતા ષડયંત્ર માં અન્ય બીજા કોણ કોણ સામેલ છે તેની તપાસ આદરી ગુન્હેગારોની સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડશે ખરા? કારણ કે આવા મૂંગા પશુઓની કતલખાને હેરાફેરી થતી હોવાના કારણે હિન્દુઓની લાગણી દુભાય રહી છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top