પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની ચોકડી ઉપર એસ ટી બસોના કારણે વારંવાર ટ્રાફિક જામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે બસ સ્ટેશન બનાવામાં આવેલ છતાં પણ કેટલા એસ ટી બસોના ડ્રાયવરો બાયપાશ ચોકડી પર થી જ બસ ને વડાવતા જોવા મળ્યા હતા જેને લઈ ટ્રાફિક જામ ની શમશ્યા સર્જાય હતી જયારે બસ ડેપો માં જવા માટે તંત્ર દ્વારા ડ્રાઈવઝન આપવામાં આવેલું છે છતાં એસ ટી બસ ના ડ્રાંઇવારો આળસ રાખી બસ બરોબર પલટાવી નીકળી જાય છે જેને મુસાફરો ને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે
ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે