Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના વડાશ્રી અને વરિષ્ઠ વૈજ્ઞાનિક મહેન્દ્ર પટેલ અને શ્રી લલિત પાટીલની વિશેષ ઉપસ્થિત રહી

Share to

બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય વચ્ચે એમ.ઓ.યુ.

પ્રાકૃતિક કૃષિના વિકાસ થકી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીને વિકસિત ભારતની સંકલ્પના સાકાર થશે

ભરૂચ-સોમવાર- હાલોલ ખાતે આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે રાજભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યા હતા.
આ એમઓયુ થતાં બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન, પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વિકાસ થશે જેનો લાભ ગુજરાતની તમામ બાયફ સંસ્થાઓને થનાર છે. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ચાસવડના વડા શ્રી અને વરિષ્ટ વૈજ્ઞાનિક મહેન્દ્ર પટેલ અને શ્રી લલિત પાટીલ અને બાયફનાં જયંતિ મોરી,પ્રમોદ ટકાવલે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન બાયફનાં પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરત કાકડે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર ડો. સી. કે. ટિંબડિયા દ્વારા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. એમઓયુ કરાતા અરસપરસ વિશેષતાઓનો લાભ એકબીજાને ઉપલબ્ધ રહે અને ઝડપથી ગુજરાત સ્વસ્થ રહે, સમૃદ્ધ બને અને ભારત નિર્માણનો લાભ માનવતા માટે ઉપયોગી રહેશે. આ એમઓયુ દ્વારા સત્તાવાર સહયોગી ભાગીદારી નિશ્ચિત થઈ છે. જેનાથી ગુજરાત રાજ્ય તથા દેશમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વિકાસ થશે જે વિકસિત ભારત માટે ખૂબ જ અસરકારક રહેશે. પર્યાવરણમાં રસ ધરાવતા સર્વેને ખૂબજ પ્રોત્સાહન મળશે. જે આગામી સમયમાં તંદુરસ્ત માનવ સમાજનું ઘડતર કરવામાં મોટુ પરિબળ બની રહેશે. આ કરારથી બાયફ સંસ્થા ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે. તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવાયું હતું.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top