રિપોર્ટર….નિકુંજ ચૌધરી
સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના અરેઠ ગામમાં નવરાત્રી ગરબા નું ભવ્ય આયજોન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ 24/10/2023 ના 1 વાગે મુકેશભાઇ ભીખાભાઇ ગામીત ઉ.વ. ૪૭ રહે. અરેઠ ગામ ગણેશનગર સોસાયટી, તા. માંડવી જિ.સુરત નાઓ નવરાત્રીમાં ડી.જે. વાગતું હોય, જ્યાં આગળ ગરબા રમતી વખતે અચાનક ખેંચ આવતા સારવાર માટે અરેઠ સરકારી દવાખાને લઇ જતા ફરજ પરના ડોક્ટરશ્રી નાઓએ જોઇ તપાસી મરણ ગયેલ જાહેર કરેલ હતું
More Stories
ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો માંડવી તાલુકાનો આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા
*મેઘરાજાના આકરા મિજાજ વચ્ચે પણ પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમન માટે ખડેપગે*
*ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પર ભૂવો પડતાં તાત્કાલિક રોડની મરામત કરી માર્ગને પૂર્વવત કરાયો*