રિપોર્ટર…. નિકુંજ ચૌધરી
સુરત જિલ્લા ના માંડવી નગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગણેશ વિસર્જન દિન નિમિત્તે વરસાદનો સમય હોવા છતાં પણ ઉનાળાની ઋતુ જેવી જ ગરમી પડવાને કારણે વિનામુલ્યે શરબત તથા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આ સેવાના કાર્યોમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેવાનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો
More Stories
.*માંડવી તાલુકાના ગોડસંબા થી કરવલી ટીટોઈ તરફ જવાના રસ્તા પર આવેલ પુલની સાઈડ ની પ્રોટેક્શન એંગ્લો ધોધમાર વરસતા વરસાદના પાણીના પ્રવાહથી ઉખેડી ગઈ.*.
ભરૂચ ભરૂચમાં ચાંદીપુરાનો બીજો શંકાસ્પદ કેસ સામે આવ્યો
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા…