Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

પાલિતાણા પધારશે દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાશાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીસર્વોચ્ચ સનાતન આધ્યાત્મિક વડાને આવકારવા પુરા પંથકમાં અનેરો ઉત્સાહ

Share to


દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ સ્વામી સદાનંદ સરસ્વતીજી શક્તિ ઉપાસના પર્વ નવરાત્રી બાદ આગામી તા. 7.11.2023 ના રોજ પાલિતાણા પધારશે. શંકરાશાર્ય પદ પર આરૂઢ થયાં બાદ પ્રથમ વખત પાલિતાણા પધારનાર હોય આ અવસરે શોભાયાત્રા અને ધર્મસભા નું આયોજન સંત મહંત મહામંડલેશ્વર નાં માર્ગદર્શનમાં વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતીનાં નેજા હેઠળ થનાર છે. તેની પૂર્વ તૈયારી રૂપે કપોળ વાડી ખાતે સર્વજ્ઞાતી આગેવાનો અને ધાર્મિક સેવાકીય રાજકીય સંગઠનનાં પદાધિકારીઓની વિશાળ ઉપસ્થિતીમાં આયોજન બેઠક યોજાયેલ. પ્રાર્થનાથી પ્રારંભ થયેલ બેઠકમાં આશીર્વચન કહેતાં જુનાગઢ અખાડા પરિષદનાં થાણાપતિ પૂ.લહેરગિરી બાપુએ જણાવેલ કે આપણને મળેલ સદ્ભાગ્ય ને સૌ સાથે મળી દિપાવીશું. આહ્વાન અખાડા શ્રીમહંત પૂ.ભારદ્વાજગિરી બાપુએ આદ્ય શંકરાશાર્ય, તેમનાં દ્વારા ધર્મ રક્ષાર્થ સ્થાપિત ચાર પીઠ ની વાત કરેલ. મહામંડલેશ્વર રમજૂબાપુએ જગદગુરુ ની પાલિતાણા પધરામણી પ્રસંગની વિગત આપવા સાથે નગરજનોની વિશાળ હાજરી અને અનેરાં ઉત્સાહ અંગે રાજીપો વ્યક્ત કરી આ અવસર ને ઐતિહાસિક સફળતા અપાવવા કમર કસવા આહ્વાન કરેલ. મહંત શ્રી વિશ્વંભરદાસજી એ આ અવસર નાં આમંત્રણ ગામે ગામ ધામે ધામ પહોંચાડવા હાંકલ કરેલ. મહંતશ્રી પૂ. ભક્તિગિરી માતાજી એ સમયનો પૂર્ણ ઉપયોગ કરી આયોજનબધ્ધ રીતે આગળ વધવા થી સફળતા સુનિશ્ચિત થાય તેમ જણાવી સંતો દરેક પ્રકારે સાથે ચાલશે તેવું વચન આપેલ. પાલિતાણા નગરપાલિકા પૂર્ણ સહયોગ કરશે તેવી ખાત્રી પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ અમિત પ્રબતાણીએ આપેલ. કાર્યક્રમને દિવ્ય ભવ્ય બનાવવાનાં સૂચન અને તન મન ધન થી સહભાગી બનવાનાં વચન થી વાતાવરણ ઉર્જામય અને ઉલ્લાસપૂર્ણ રહ્યું. આ વર્ષે પાલિતાણામાં પ્રકાશ પર્વ દિવાળી પહેલાં જ દિવાળીની ઉજવણી આરંભાશે એ નિશ્ચિત છે.
પત્રકાર ભરત પરમાર


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top