Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

શુક્લતીર્થમાં પાવન નર્મદા તટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ.

Share to


ભરૂચની પૂર્વ પટ્ટીના શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મીતેનભાઈ પટેલ, ઠાકોરભાઈ તથા ગ્રામ પંચાયતના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પાવન નર્મદા તટે આવેલું તીર્થ ક્ષેત્ર એવા શુક્લતીર્થ ખાતે મીની કબીરવડના વૃક્ષ પ્રેમી મિતેનભાઈ પટેલ થતાં ગ્રામ પંચાયતના સહયોગથી નર્મદાના પાવન કિનારે વડના વૃક્ષોનું ગાયત્રી મંત્રોચ્ચાર સાથે રોપણ કરી પત્રકાર ભાઈઓ પર્યાવરણ જાળવણી માટેના પ્રયાસમાં સહયોગી બન્યા હતા.જેમાં ગ્રામ પંચાયતના સરપંચ રણધીરસિંહ માંગરોલા, પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ,વડીલો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સક્રિય પત્રકારના પ્રમુખ જયશીલભાઈ પટેલ તેમજ સભ્યોએ મિતેનભાઈ પટેલના પર્યાવરણ જાળવણીના પ્રયાસોને બિરદાવી તમામ સહયોગની ખાતરી આપી હતી.

આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિતેનભાઈ પટેલને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શુક્લતીર્થના મીની કબીર વડના સર્જક મિતેનભાઈ પટેલ તેમજ સરપંચ અને ગામના સેવાભાવી અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય ઠાકોરભાઈ પટેલ,ઉપરાંત અગ્રણી ગ્રામજનો દ્વારા પત્રકારોના પર્યાવરણ જાળવણીમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કરી વાવવામાં આવેલ વૃક્ષોના જતનની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી, સહ મંત્રી, પીઆરઓ સહિત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top