જુનાગઢ માં આતી પોરણીક એવું મંદિર
શ્રી ગોવાળિયા ધામ આશ્રમ જ્યાં શ્રી રાધા ક્રિષ્ના ભગવાન નું મંદિર છે ત્યારે પવિત્ર વૈશાખ સુદ બીજ ના રોજ ભગવાન ને મહા પ્રસાદ (થાળ) ધરવામાં આવ્યો હતો ત્યારે જ્યોત દર્શન રૂપે શ્રી કૃષ્ણ ની છબી રૂપે અદભૂત દર્શન આપ્યા હતા જૂનાગઢ જિલ્લાની હજારોની સંખ્યમાં ભક્તો દર્શનનો લાભ લીધો હતો સાક્ષાત દર્શન આપવાથી મંદિર ના પૂજારી લઘુ મહંત શ્રી અર્જુન ભગત હરી બાપુ એ જણાવ્યું હતું આવા ચમત્કારિક જય શ્રી કૃષ્ણ ના દર્શન લાભ ક્યારેક મળે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વેવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,