જુનાગઢ માં આતી પોરણીક એવું મંદિર
શ્રી ગોવાળિયા ધામ આશ્રમ જ્યાં શ્રી રાધા ક્રિષ્ના ભગવાન નું મંદિર છે ત્યારે પવિત્ર વૈશાખ સુદ બીજ ના રોજ ભગવાન ને મહા પ્રસાદ (થાળ) ધરવામાં આવ્યો હતો ત્યારે જ્યોત દર્શન રૂપે શ્રી કૃષ્ણ ની છબી રૂપે અદભૂત દર્શન આપ્યા હતા જૂનાગઢ જિલ્લાની હજારોની સંખ્યમાં ભક્તો દર્શનનો લાભ લીધો હતો સાક્ષાત દર્શન આપવાથી મંદિર ના પૂજારી લઘુ મહંત શ્રી અર્જુન ભગત હરી બાપુ એ જણાવ્યું હતું આવા ચમત્કારિક જય શ્રી કૃષ્ણ ના દર્શન લાભ ક્યારેક મળે છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
બોડેલીમાં તસ્કરો બેફામ બોડેલી ચાચક માં આવેલ રાજ રેસીડેન્સી ના બંધ મકાનના તારા તૂટ્યા
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.