જૂનાગઢ -11-04-2023
જૂનાગઢના ભેસાણ દત્ત ટેકરી આશ્રમ ના શાસ્ત્રી ચેતન મહારાજ તેમજ શિષ્ય દ્વારા એક વર્ષથી 100 જેટલા બીલીપત્રના વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કર્યો..
દત ટેકરી આશ્રમના શાસ્ત્રી ચેતન મહારાજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેમાં દત ટેકરી આશ્રમ ખાતે આવનારા તમામ યાત્રિકોને ભોજન તરસ્યાને પાણી અને ભોજન પણ આપવામાં આવે છે તેમ જ દર્શનનો લાભ પણ ભક્તો અચૂક લેછે દત ટેકરી આશ્રમ ના શાસ્ત્રી ચેતન મહારાજના જણાવ્યા પ્રમાણે બીલી પત્ર વૃક્ષનું ઉછેર કરવાથી શાસ્ત્રો પ્રમાણે 100 યજ્ઞ જેટલું પુણ્ય મળે છે તેમજ અનેક પશુ-પક્ષીઓ નો વિસામો અને બીલીપત્રમાં જે ફળ આવે છે તેમાંથી પક્ષીઓ પણ ખોરાક લઇ શકે છે અને શાસ્ત્રો પ્રમાણે બીલીપત્રના વૃક્ષ નીચે શાસ્ત્રોક વિધિ હોમ હવન કરવાથી પણ પુણ્યનું ભાથું બંધાય છે કોઈ ભૂખ્યાને જમણવાથી સ્વર્ગનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને બીલીપત્ર નું શ્રાવણ માસમાં ખૂબ જ મહત્વ હોય છે જે ભગવાન શંકરને ચઢાવવામાં આવે છે અને ભોળાનાથ પ્રસંગ પણ થાય છે અને ભક્તોનું ધાર્યું કામ પણ થાય છે
રિપોર્ટર / મહેશ કથિરીયા, જૂનાગઢ
#DNSNEWS
More Stories
*અગત્યની સૂચના* ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા ગામ પાસે આવેલ “બલદેવા ડેમ” ૧૦૦% ભરાઈ ગયેલ છે અને જળાશય ૧૦ સે. મી. થી ઓવરફ્લો થયેલ છે. તો આ ડેમની હેઠવાસમાં નીચે જણાવેલ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
BIG BREKING ભરૂચ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં શિક્ષણકાર્ય આજે બંધ રહેશે ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય કલેકટર તુષાર સુમેરાએ આપી માહિતી
જૂનાગઢના દોલતપરામાં જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા