Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, ૨ લોકોની અટકાયત કરાઇ

Share to


(ડી.એન.એસ),સુરત,તા.૦૮
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સચિન અનાજ કૌભાંડ મામલે વધુ બે આરોપીઓની ઁમ્સ્ હેઠળ અટકાયત કરીને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે અનાજ કૌભાંડ મામલે મુખ્ય આરોપી મેહુલ ભગવતીલાલ શર્મા અને સુનીલ ભગવતી લાલ શર્માને પકડ્યા છે. જેમાં મેહુલને પોરબંદરની જેલમાં મોકલવામાં આવ્યો છે અને સુનિલને રાજકોટની જેલમાં મોકલવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ ૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં અગાઉ ૯ આરોપી સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સચિન ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં તથા ચોખાનો સહિતના અનાજનો જથ્થો ત્રણ ટ્રકોમાં ખોટા બનાવટી બિલો બનાવીને બારોબાર સગેવગે કરવામાં આવતો હતો. આ બાબત ધ્યાન પર આવતા સચિન પોલીસ દ્વારા અનાજ ભરેલી ત્રણ ટ્રકો કબજે લેવામાં આવી હતી અને સચિન પોલીસ સ્ટેશનમાં આરોપીઓના વિરોધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ફરીવાર આ સરકારી અનાજનું ગોડાઉન હતું ત્યાં વિજિલન્સ ટીમ દ્વારા તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો ત્યાંથી ૧ કરોડ ૨૮ લાખના ખાંડ ચણા નમક અને અનાજ વગેરેનો ઓવર સ્ટોપ મળી આવ્યું હતું. એટલે કે જે અનાજ ખરેખર પવારનેદારોને આપવાનું હતું એ લોકોએ નહીં આપી અને એ ગોડાઉન ની અંદર અનાજનો સ્ટોક કરવામાં આવેલો હતો.આ બાબતે એક અલગ દાખલ દાખલ કરવામાં આવ્યો હતો. આમ ગરીબોને જે સરકાર દ્વારા સસ્તા ભાવે રાહત દરે અથવા મફતમાં જે અનાજ આપવામાં આવે છે એ અનાજને બારોબાર સગેવગે કરી કૌભાંડીઓ દ્વારા ઠગાઈ વગેરે કરી અને કરોડો રૂપિયા કમાવવાનો ઈરાદો હતો.આ બાબતને સરકાર દ્વારા ગંભીરતાથી આ મામલાને લઈ એક જીૈં્‌ની રચના કરવામાં આવી હતી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ ગુનાની અંદર ટોટલ ગોડાઉન મેનેજર સહિત ૨૧ આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી. આ બાબતે એની અગાઉ નવ જેટલા આરોપીઓની કલેક્ટર દ્વારા ઁમ્સ્ હેઠળની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.ત્યારબાદ આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મેહુલ ભગવતીલાલ શર્મા અને સુનિલ ભગવતીલાલ શર્મા આ બંને આરોપીઓને ઁમ્સ્ કરવામાં આવ્યા હતા અને બંનેમાંથી એકને રાજકોટ જેલ અને બીજાને પોરબંદર જેલની અંદર મોકલવામાં આવ્યો છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top