ગ્રામજનોને રજૂઆત કોને કરવી ગ્રામજનો મુકાયા મુઝવણ માં ફરી વખત ગ્રામ સભા યોજાય તેવી ગ્રામજનોની માંગ
બોડેલી ના અલીખેરવા ગ્રામ પંચાયત ની ચુટણી બાદ ની પ્રથમ ગ્રામ સભામા TDO જ ના આવ્યા
ગ્રામજનો પોતાની સમસ્યા ની રજુઆત કોને કરવી નવા સરપંચ સદસ્યો હાજર હતા પરંતુ TDOની ગેરહાજરી ને લઇ ગ્રામ જનો મુજવણ મા મુકાયા હતા
ચુંટણી બાદ યોજાયેલી પ્રથમ ગ્રામસભા ની ફક્ત નહિવત ગ્રામજનો ને જ જાણ હતી જેને લઇ રિક્ષા મા માઇક દ્વારા ગ્રામજનો ને જાણ કરી ફરી વખત ગ્રામ સભા યોજવા ની ગામના લોકોએ માગ કરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
![](https://durdarshinews.com/wp-content/uploads/2022/02/IMG-20220202-WA0005.jpg)
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે