Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

Day: April 14, 2024

પાવીજેતપુર ખાતે 133 મી બાબાસાહેબ આંબેડકર જયંતી ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ

પાવીજેતપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોકમાં રવિવારે વહેલી સવારે 133 મી જન્મ જયંતી ઉજવાતા અગ્રણીઓ આ સ્થળ પર ઉપસ્થિત રહી પ્રતિમાને પુષ્પાંજલિ કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિત ચંદ્ર રોહિતે બાબા સાહેબ આંબેડકર વિશે બોલતા જણાવ્યું હતું કે સમાજના દરેકે દરેક વર્ગને સમાન હક પ્રાપ્ત થાય તેમજ સરકારો સંવિધાનનું […]

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે મૂકવા માટે ત્રણ વર્ષથી માંગ કરતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ

વહીવટી તંત્રની નિષ્કાળજીને લઈને ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા બોડેલી અલીપુરા ચાર રસ્તા ના મુકાતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહિત તેઓના સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતોબોડેલી વકીલ મંડળના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ચાર રસ્તા પાસે મૂકવા માટે ત્રણ વર્ષથી માંગ કરવામાં આવી રહી છે પણ વહીવટી […]

છોટાઉદેપુર ખાતે મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષકશ્રી સુમિત ગજભીયે*

  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી અંતર્ગત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ, જાહેરાતો, સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર સંદર્ભે ત્રણ ટીમો દ્વારા ૨૪×૭ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. આ […]

છોટાઉદેપુર એસ.પી.તરીકે ફરી ઇમ્ત્યાઝ શેખ ની વરણી

છોટાઉદેપુર એસ.પી.ની ચૂંટણી પંચે બદલીનો ચૂંટણી પંચે હુકમ કર્યો હતો.ત્યાર બાદ તેઓને આઇ,પી,એસ તરીકે માટે ની સર્વિસનો હુકમ કર્યો હતો.હવે I.P.S.ઇમત્યાઝ શેખ રેગ્યુલર એસ.પી.તરીકે ફરી એક વખત છોટાઉદેપુરમાં વરણી થયા છે.    2024 લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા નોન કેડરના એસ.પી.ઓની બદલીઓ કરાઈ હતી.જેમાં છોટાઉદેપુર એસ.પી. […]

જૂનાગઢના માંગરોળના વતની આશીફખાન બેલીમનું ઉપરકોટ ખાતેથી 30, હજારની કિંમતનું મોટરસાયકલ ચોરાઈ ગયું હતું મોટર સાયકલ સાથે ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો

. જુનાગઢના ઐતિહાસિક ઉપરોકટ કિલ્લા ખાતે ફરવા આવેલ પ્રવાસીએ પાર્કીંગ કરેલ મોટરસાઇકલ ચોરી કરનાર ઇસમને ચોરી કરેલ મોટરસાઇકલ સાથે પકડી પાડી વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢતી જુનાગઢ -એ” ડિવીઝન પોલીસ હે. જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના નવિનીકરણ બાદ તાજેતરમાં પ્રવાસીઓ […]

જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર દ્વારા જન્મ જયંતીની ઉજવણીમાં કરવામાં આવેલ છે.

જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર […]

Back To Top