પાવીજેતપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોકમાં રવિવારે વહેલી સવારે 133 મી જન્મ જયંતી ઉજવાતા અગ્રણીઓ આ સ્થળ પર ઉપસ્થિત રહી પ્રતિમાને પુષ્પાંજલિ કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે બોડેલી વકીલ મંડળના પ્રમુખ લલિત ચંદ્ર રોહિતે બાબા સાહેબ આંબેડકર વિશે બોલતા જણાવ્યું હતું કે સમાજના દરેકે દરેક વર્ગને સમાન હક પ્રાપ્ત થાય તેમજ સરકારો સંવિધાનનું […]
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે મૂકવા માટે ત્રણ વર્ષથી માંગ કરતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ
વહીવટી તંત્રની નિષ્કાળજીને લઈને ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા બોડેલી અલીપુરા ચાર રસ્તા ના મુકાતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહિત તેઓના સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતોબોડેલી વકીલ મંડળના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ચાર રસ્તા પાસે મૂકવા માટે ત્રણ વર્ષથી માંગ કરવામાં આવી રહી છે પણ વહીવટી […]
છોટાઉદેપુર ખાતે મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષકશ્રી સુમિત ગજભીયે*
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી અંતર્ગત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ, જાહેરાતો, સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર સંદર્ભે ત્રણ ટીમો દ્વારા ૨૪×૭ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. આ […]
છોટાઉદેપુર એસ.પી.તરીકે ફરી ઇમ્ત્યાઝ શેખ ની વરણી
છોટાઉદેપુર એસ.પી.ની ચૂંટણી પંચે બદલીનો ચૂંટણી પંચે હુકમ કર્યો હતો.ત્યાર બાદ તેઓને આઇ,પી,એસ તરીકે માટે ની સર્વિસનો હુકમ કર્યો હતો.હવે I.P.S.ઇમત્યાઝ શેખ રેગ્યુલર એસ.પી.તરીકે ફરી એક વખત છોટાઉદેપુરમાં વરણી થયા છે. 2024 લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા નોન કેડરના એસ.પી.ઓની બદલીઓ કરાઈ હતી.જેમાં છોટાઉદેપુર એસ.પી. […]
જૂનાગઢના માંગરોળના વતની આશીફખાન બેલીમનું ઉપરકોટ ખાતેથી 30, હજારની કિંમતનું મોટરસાયકલ ચોરાઈ ગયું હતું મોટર સાયકલ સાથે ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો
. જુનાગઢના ઐતિહાસિક ઉપરોકટ કિલ્લા ખાતે ફરવા આવેલ પ્રવાસીએ પાર્કીંગ કરેલ મોટરસાઇકલ ચોરી કરનાર ઇસમને ચોરી કરેલ મોટરસાઇકલ સાથે પકડી પાડી વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢતી જુનાગઢ -એ” ડિવીઝન પોલીસ હે. જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના નવિનીકરણ બાદ તાજેતરમાં પ્રવાસીઓ […]
જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર દ્વારા જન્મ જયંતીની ઉજવણીમાં કરવામાં આવેલ છે.
જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર […]