જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર દ્વારા જન્મ જયંતીની ઉજવણીમાં કરવામાં આવેલ છે.

Share to

જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર દ્વારા જન્મ જયંતીની ઉજવણીમાં કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed