જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર દ્વારા જન્મ જયંતીની ઉજવણીમાં કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢના દોલતપરામાં જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા
BREAKING NEWS. SURART સુરત શહેર અને સુરત જિલ્લામાં વધારે વરસાદના કારણે સુરત જિલ્લા કલેકટર અને T.D.O દ્વારા જિલ્લાની તમામ શાળાઓ મા સાવચેતી પગલે આવતીકાલે તારીખ 24/07/ 2024 બુધવારે રજા જાહેર કરાય છે
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર રમણપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર ભટકતી રહેતી અજાણી અસ્થિર મગજ ની માહિલને કોઈ ક વાહન ચાલકે અડફેટે લેતા તેનુ ધટના સ્થળે જ મોત.