જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર દ્વારા જન્મ જયંતીની ઉજવણીમાં કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો