![](https://durdarshinews.com/wp-content/uploads/2024/04/IMG-20240415-WA0006-1024x943.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/04/IMG-20240415-WA0005-576x1024.jpg)
વહીવટી તંત્રની નિષ્કાળજીને લઈને ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા બોડેલી અલીપુરા ચાર રસ્તા ના મુકાતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ સહિત તેઓના સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો
બોડેલી વકીલ મંડળના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ચાર રસ્તા પાસે મૂકવા માટે ત્રણ વર્ષથી માંગ કરવામાં આવી રહી છે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા તેઓ રોષ વ્યક્ત કર્યો હતો
બોડેલી ખાતે “ભારત રત્ન ડો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી “ ની પ્રતિમા મુકાવવા માટે છેલ્લા ત્રણ વષઁ થી છોટાઉદેપુર જિલ્લા વહિવટી તંત્ર ને કાલાવાલા કરવામા આવી રહ્યા છે હજી સુધી માત્ર પત્રો અને રજુઆતો સિવાય કોઈ ઉકેલ નહી આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
.*માંડવી તાલુકાના ગોડસંબા થી કરવલી ટીટોઈ તરફ જવાના રસ્તા પર આવેલ પુલની સાઈડ ની પ્રોટેક્શન એંગ્લો ધોધમાર વરસતા વરસાદના પાણીના પ્રવાહથી ઉખેડી ગઈ.*.
ભરૂચ ભરૂચમાં ચાંદીપુરાનો બીજો શંકાસ્પદ કેસ સામે આવ્યો
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા…