Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહોબિશનના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
ચાસવડ-ડહેલી રોડ પર કબીરગામ અને સેવડ વચ્ચેના રોડ ઉપર. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલક ને સામેથી ટક્કર મારતા, મોટરસાયકલ ચાલક નુ મોત કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો.
* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી  રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને  જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.
બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*

Category: DNSNEWS

આરોગ્ય રાજયમંત્રી તા.૧૧મીએ સુરત જિલ્લામાં ‘મારૂ ગામ કોરોનામુકત ગામ’ અભિયાન હેઠળ આઈસોલેશન સેન્ટરોની મુલાકાત લેશે

સુરતઃસોમવારઃ– આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી આવતીકાલ તા.૧૧/૦૫/૨૦૨૧ના રોજ ‘મારૂ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન સંદર્ભે જિલ્લાના ગામોમાં બનાવવામાં આવેલા કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત તથા મીટીંગમાં હાજરી આપશે. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ વાગે  ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે, ૧૧.૩૦ વાગે ઓલપાડ તાલુકાના સાયણ ખાતે જીવન રક્ષા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત કર્યા બાદ બપોરે ૧.૩૦ વાગે […]

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ નોવેલ કોરોના વાયરસ ના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર હેતુ ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી.

મત વિસ્તારમાં બેડ રેમડેસિવિર ઇન્જેક્શન આરટીપીસીઆર ટેસ્ટ કીટ અને ઓક્સિજન ના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા જિલ્લા આયોજન અધિકારી ને લેખિતમાં જાણ કરી. નોવેલ કોરોના વાયરસનુ સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તારો માં ખૂબ ઝડપથી અને વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યું છે. કોરોના સંક્રમણ ને અટકાવવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પ્રકારની સુવિધા કોરોના સંક્રમણ પહેલા અને હાલમાં પણ અમુક […]

કોરોના કહેર વચ્ચે સુરતમાં ૫૬ પોઝીટીવ મહિલાઓની સફળ પ્રસૃતિઃ

નવી સિવિલમાં ૬૦૦ અને સ્મિમેરમાં ૭૧૬ માતાઓએ નવજાત શિશુઓને જન્મ આપ્યોઃ સૂરતઃશનિવારઃ- વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવણી કરવામાં આવે છે. તા.૯મી મે […]

નવી સિવિલની વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બનીઃ

સુરતઃશનિવારઃ- કોરોના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય , અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે નવજાત […]

કોરોના વાયરસ ની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન ને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગ ના બજારો જડબેસલાક બંધ રહયા.વાહન વ્યવહાર પણ ચારે તરફ નહિંવત જોવા મળ્યો.

આજ થી બજારો ફરી થી ધમધમતા થશે.પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા, ૦૭ મે,૨૦૨૧.કોરોના વાયરસ ને ફેલાતો અટકાવા માટે નેત્રંગ ટાઇન ના તમામ બજારો બંધ રાખવા માટે કરવામાં આવેલ સ્વૈચ્છિક લોકોડાઉન ની અપિલ ને લઇને ટાઉન ના તમામ બજારો સતત ત્રીજા દિવસે પણ જડબેસલાક બંધ રહયા હતા. તો બીજી તરફ વાહન વ્યવહાર થી ચોવીસ કલાક ધમધમતી ચારરસ્તા […]

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદે નેત્રંગના શેરખાન પઠાણની વરણી,

તા.૮-૫-૨૦૨૧ નેત્રંગ, પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારાની વરણી કરવામાં આવી હતી,જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે નેત્રંગ ગામના વતની શેરખાન પઠાણની વરણી કરાતાં નેત્રંગ તાલુકા સહિત આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના કાયઁકતૉઓમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો,નેત્રંગના શેરખાન પઠાણ પોતાની રાજકીય કારકિર્દી ખુબ જ નાની ઉંમરે શરૂ કરી હતી,જેમાં નેત્રંગ ગ્રા.પંચાયતમાં ડેપ્યુટી […]

નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,

અંતરિયાળ વિસ્તારના રોડ-રસ્તાના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી,તપાસની માંગ, નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નથી,આદિવાસી રહીશોની બદ્દતર હાલત, ફોરેસ્ટ કંપનીને જોડતા ૩-4 કિમી રસ્તો વષૉથી બન્યો નથી,વારંવાર રજુઆત છતાં પરિણામ શુન્ય, તા.૮-૫-૨૦૨૧ નેત્રંગ, રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ Post Views: 28

નેત્રંગ ચાર રસ્તા પર મેડીકલમાંથી પાર્સલ લેવા પતિપત્ની કારમાંથી ઉતરતા રુપિયા 3.36 લાખની ચિલઝડપ.

સુરત પત્નીને મુકવા જતા રૂપનગર એસઆરપી કેમ્પ નજીક પહોંચતા લેડીઝ પર્સ યાદ આવ્યું. પરત નેત્રંગ આવી એક દુકાન અને ચાર રસ્તા ઉપરના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા. પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૬ મે,૨૦૨૧. નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી ફોરવહીલ ગાડી ઓને ટારગ્રેટ બનાવી ચીલઝડપ ના કિસ્સા બહાર આવી રહયા છે.જેને લઇને વાહનચાલકો થી […]

નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,

જિલ્લા આરોગ્ય અધિકારીનું દયાન દોરતા હાલ કામગીરી નું ભારણ વધારે છે. લેખિત મોકલો બાદમા તપાસ કરીશું. પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૫ મે,૨૦૨૧. નેત્રંગ તાલુકા ની ૭૮ ગામ મા વસતા અભણ,અબુધ અને ભોળા આદિવાસી જનમાનસમાં કોરોના વાયરસ બાબતે ખોટી અફવાવો તેમજ ગ્રેર માઁગેદોરનારા તત્વોને લઇને સામાન્ય બિમારી થી લઇને કોરોના ની સારવાર લોકો નેત્રંગ ના ખાનગી દવાખાના […]

સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.

સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ માલિક,સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.અખબારી દુનિયામાં સૌના માગૅદશૅક.કોઈ પણ પ્રોબ્લેમના સુંદર નિરાકરણના મસિહા.અને ગુરૂ સમાન વડીલ ગુમાવ્યા. Post Views: 57

Back To Top