Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

આંતરરાષ્ટ્રીય દબાણથી કુલભુષણનો અપીલનો માર્ગ મોકળો થયો

Share to

(ડી.એન.એસ), ઇસ્લામાબાદ, તા.૧૮

ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી જેમાં ભારતે પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કુલભુષણ કોન્સ્યુલર એક્સેસ (ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે મુલાકાત) માટે લાયક હોવા છતાં પાકિસ્તાન સરકાર તેનો ઇન્કાર કરે છે. જાે કે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ભારતની તરફેણમાં ચુકાદો આપતા કુલભુષણને કોન્સ્યુલર એક્સેસ આપવા અને તેની સજાના ચુકાદાની સમીક્ષા કરવાની સુવિધા આપતી આકરી અને કડક તાકીદ કરી હતી.પાકિસ્તાનની જેલમાં ફાંસીની સજા પામેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવને મિલિટરી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી(રિવ્યુ પિટિશન) કરવાનો હક આપવા પાકિસ્તાનની સંસદે બુધવારે તેના એક સંયુક્ત સત્રમાં કાયદો બનાવ્યો હતો.  અલબત્ત પાકિસ્તાનને કુલભુષણ ઉપર દયા ાવી ગઇ હોય અને તેને આ હક આપતો કાયદો પસાર કરાયો હોય એવું સહેજપણ નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટે અગાઉ કુલભુષણના કેસમાં જ્યારે ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે જ તેમાં પાકિસ્તાનને તાકીદ કરી હતી કે તેણે કુલભુષણને કરવામાં આવેલી મોતની સજાના ચુકાદાની સમીક્ષા કરવા કોઇ વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે, અર્થાત કુલભુષણને તેની સજાના ચુકાદાની સમીક્ષા કર્યા વિના પાકિસ્તાન તેને ફાંસી આપી શકે તેમ નથી, જેને ભારતની રાજદ્વારી નીતિના એક મોટા વિજય તરીકે જાેવામાં આવે છે. ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી ેવા કુલભુષણ જાધવને એપ્રિલ-૨૦૧૭માં પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાસુસી અને ત્રાસવાદના આરોપસર ગુનેગાર ઠરાવી મોતની સજા ફટકારી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top