Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

હવેથી અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણનો ઉપયોગ નહિં કરી શકાય

Share to

 (ડી.એન.એસ), નવી દિલ્હી ,તા.૦૩

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, ‘ઇસ્લામિક અમીરાત (તાલિબાન) તમામ નાગરિકો, દુકાનદારો, વેપારીઓ અને સામાન્ય જનતાને સૂચના આપે છે કે તમામ વ્યવહારો અફઘાનિસ્તાનમાં કરો અને વિદેશી ચલણનો ઉપયોગ કરવાથી સખત રીતે દૂર રહો.” નિવેદનમાં આગળ વાંચવામાં આવ્યું છે કે, “કોઈપણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.”  યુએસ ડોલર અફઘાનિસ્તાનના બજારોમાં વિનિમયનું વ્યાપક માધ્યમ છે. સાથે જ અફઘાનિસ્તાનમાં સરહદી વિસ્તારો વેપાર હેતુઓ માટે પાકિસ્તાન જેવા પાડોશી દેશોના ચલણનો ઉપયોગ કરે છે. પરંતુ તાલિબાનના આ નવા ર્નિણયથી પ્રજા અફઘાનિસ્તાનનો અન્ય દેશ સાથેનો સંપર્ક તુટી ગયો છે. દેશ કોઈ આંતરરાષ્ટ્રીય સમર્થન અને કનેક્ટિવિટી વિના ભયંકર આર્થિક પરિસ્થિતિમાં છે, પરિણામે સામાન્ય લોકો માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ છે.પહેલાથી જ પતનની આરે છે તેવા અફઘાનિસ્તાન માટે આ નવી જાહેરાતના કારણે મુશ્કેલીઓ વધી છે. તાલિબાનના એક પછી એક લેવાતા ર્નિણય ન માત્ર અફઘાનિસ્તાનની પ્રજા પણ અફઘાનિસ્તાન દેશ માટે પણ ભારે પડી રહ્યા છે. તાલિબાને હવે વિદેશી ચલણના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે તાલિબાનનો આ ર્નિણય અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થામાં વધુ વિક્ષેપ લાવી શકે છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે કરતા જ અફઘાનિસ્તાનની પ્રજા પર આફતો વધી રહી છે. તાલિબાન નવા નવા ર્નિણયોની જાહેરાત કરી ન માત્ર પ્રજા પરંતુ સમગ્ર દેશ પર આફતો લાવી રહ્યુ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના આ ર્નિણયથી અન્ય દેશો સાથે હવે અફઘાનિસ્તાનનો સંપર્ક કપાઇ શકે છે. નોંધનીય છે કે, ૧૫ ઓગસ્ટે કાબુલમાં તાલિબાન દ્વારા કબજાે મેળવ્યા પછી યુએસ, વર્લ્‌ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) દ્વારા અફઘાનિસ્તાનની ેંજીડ્ઢ ૯.૫ બિલિયનથી વધુની ઍક્સેસને અવરોધિત કરવામાં આવી છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top