ભરૂચ જિલ્લામાં નવ તાલુકામાં ૩૫ જેટલા સ્થળોએ કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

Share to

૪૫ + , હેલ્થ કેર વર્કર તથા ફન્ટ્રલાઇન વર્કર ( પ્રથમ અને બીજા ડોઝ) માટે

ભરૂચઃ મંગળવારઃ- ભરૂચ જિલ્લામાં આવેલા નવ તાલુકામાં તા.૨૬ મી મે થી ૩૧ મી મે-૨૦૨૧ દરમ્યાન ૩૫ જેટલા સ્થળોએ ૪૫ + , હેલ્થ કેર વર્કર તથા ફન્ટ્રલાઇન વર્કર ( પ્રથમ અને બીજા ડોઝ) માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

       વિગતવાર જોઇએ તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-આમોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- માતર, અંકલેશ્વર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- જીતાલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- માંડવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખરોડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સજોદ, મુખ્ય શાળા-ગોયાબજાર, અંકલેશ્વર, નોટીફાઇડ એરિયા, જીઆઇડીસી- અંકલેશ્વર,  ભરૂચ તાલુકામાં  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- હલદર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નવેઠા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ટંકારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- શુકલતીર્થ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઝનોર, નર નારાયણ દેવ હોલ,નવાડેરા, ભરૂચ, બી.ઇ.એસ.યુનીયન સ્કૂલ,લાલ બજાર- ભરૂચ, છીપવાડ સ્કૂલ,મદીના હોટલની નજીક- ભરૂચ, હાંસોટ  તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર- હાંસોટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઇલાવ,  જંબુસર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ- જંબુસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ગજેરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ટંકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કાવી, ઝઘડીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઝઘડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પાણેઠા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ધારોલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ભાલોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપારડી, નેત્રંગ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-નેત્રંગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખરેઠા, વાગરા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર- વાગરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- દહેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- પખાજણ, વાલીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કરા, સામુહિક આરોગ્ય કેન્દ્ર- વાલીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કોંઢ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત- ભરૂચે જણાવેલ છે.

– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –


Share to