એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત
કોલકાત્તા
બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્ચિચમ બંગાળ , ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬ મી મેના દિવસે જો રદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વેભાગે રવિવારે કરી હતી . સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું જયાં સૌથી વધુ ત્રાટકવાનું છે , એ વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવકાર્ય માટે નૌસેનાએ પોતાના જહાજો અને વિમાનો તૈયાર રાખ્યા છે . હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે ( ૨૬ મી મે ) સાંજે બંને રાજ્યો પર ત્રાટકશે . વાવાઝોડાને લીધે પવન ૯૦ થી ૧૧૦ કિ . મી . પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે . ૨૬ મીએ કિનારા નજીકના જિલ્લાઓમાં અમુક સ્થળે ભારેથી અતિભારે અને બંને રાજયોમાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે .
More Stories
નવનિયુકત યુવા સંગઠન આદિવાસી યુવા બિરસા સેનાના નેજા હેઠળ આદિવાસી સમાજના મહાન લોક નાયક વીરપુરુષ ધરતી આબા બીરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે.
જુનાગઢ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (G.C.T.O.C.) ના ગુન્હાના બે આરોપીઓને અટક કરતી જુનાગઢ પોલીસ
જૂનાગઢમાં આજે ૨૧ ઓગષ્ટ પોલીસ શહીદ સ્મૃતિ દિવસે જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહિદ થયેલ પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.સમગ્ર જૂનાગઢ પોલીસ દ્વારા શહિદ થયેલ પોલીસ જવાનોના બલિદાન, ફરજ નિષ્ઠા અને સેવાને નમન કરવામાં આવ્યા