અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામે માંખોડીયાર ગાત્રાડ માં માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવવા જઈ રહ્યો છે
અડતાળા ગામમાં ગુજરાત ભારના સમસ્ત કથીરિયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજી આવેલા છે જેમાં દર વર્ષે દિવાળી પછીની આઠમના રોજ યજ્ઞ અને પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે એટલે કે તારીખ 9 11 2024 ના રોજ ભવ્યથી અતિ ભવ્ય સમસ્ત કથીરિયા પરિવાર દ્વારા આ યજ્ઞ અને પાટોત્સવનું આયોજન કરવામાં આવવાનું છે જેમાં લાખોની સંખ્યા દેશ વિદેશના કથીરિયા પરિવારના ભક્તો ભાગ લે છે આ 31 મો વાર્ષિક પાટોત્સવમાં આગલા દિવસે એટલે કે તા,8 11 2024 ના રોજ રાત્રે 9:00 કલાકે લોક ડાયરો રાખવામાં આવ્યો છે જેમાં ભજનીક કલાકાર નૈતિકભાઈ વ્યાસ ધવલભાઈ ઝાલા. સંગીત પ્રેમી મૌલિક બરવાલિયા લોક ગાયક પુજાબા ચૌહાણ તેમજ સાહિત્યકાર જયંતીભાઈ કથીરિયા ખાસ ભાગ લેવાના હોય મંદિરના ભુવા ઉમેશભાઈ કથીરિય દ્વારા ખાસ ગુજરાત ભરના સમસ્ત કથીરિયા પરિવારોને તારીખ 9 11 2024 ના યજ્ઞ અને પાટોત્સવમાં આ પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે આ પ્રસંગમાં ભજન ભોજન કીર્તન પ્રસાદી ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
અમરેલી
More Stories
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉમલ્લાના મુકેશ વસાવા ની નિયુક્તિ કરવામાં આવી
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્યમાન ભવ:આયુષ્યમાન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરવામાં આવ્યું..
જૂનાગઢ ના મેંદરડા માં દશેરા નિમિતે લેઉવા પટેલ સમાજ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમુહ દશેરા નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા પાટીદાર સમાજ ના ૪૦૦૦ જેટલા ભાઈ ઓ અને બહેનો એ એક સાથે પટેલ સમાજ ખાતે ખોડલધામ મહીલા મંડળ ની બહેનો અને તે ૪૦૦૦ ભાઈ ઓ ભાગ દીધો હતો