Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જૂનાગઢ માં આગામી નવરાત્રી અને દશેરાના તહેવારને લઈને 25 જેટલા પાર્ટી પ્લોટના ગરબા આયોજકો સાથે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ

Share to

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં આગામી નવરાત્રી તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષકની કચેરી જૂનાગઢના કોન્ફરન્સ હોલમાં નવરાત્રી તેમજ દશેરાના તહેવાર અનુસંધાને ગરબા આયોજકો સાથે મીટીંગનુ આયોજન કરવામા આવેલ જેમાં આશરે ૨૫ જેટલા પાર્ટી પ્લોટ/ગરબીના આયોજકો હાજર રહેલ હોય,

> નવરાત્રી તહેવાર ઉજવણી પહેલા તમામ આયોજકોએ તેઓના પાર્ટી પ્લોટમાં સ્ટેજ તથા મેદાનના તમામ વિસ્તારમાં લાઇટીંગની યોગ્ય વ્યવસ્થા રાખવી.

જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં નવરાત્રી તહેવાર અનુસંધાને ચાલતા તમામ ગરબા કલાસીસની વિઝીટ કરવામા આવેલ છે.
નવરાત્રી તહેવાર અનસંધાને તમામ ગરબા આયોજકોને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ઓ.જી. જૂનાગઢ દ્વારા સાયબર ફ્રોડ તથા મહીલા સુરક્ષા બાબતે ઓડીયો તથા વિડીયો કલીપ આપવામા આવનાર છે જેનો નવરાત્રી તહેવાર દરમ્યાન પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.

નવરાત્રી તહેવારના ગરબા આયોજકો તેઓના આયોજનમાં સ્વયંસેવકોને વધુ ઉપયોગ કરે તથા અસામાજીક તત્વો ગરબા રમતા મહીલાની નજીક ના આવે તેનો ખ્યાલ રાખે તથા આવા કોઇ વ્યકિત દેખાયે તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો જેથી બનાવ બનતો અટકાવી શકાય.

A પોલીસ દ્વારા સોશીયલ મિડીયામાં પોલીસ અધિકારીશ્રીઓના સંપર્ક નંબર જાહેર કરવામા આવેલ છે.

નવરાત્રી તહેવાર દરમ્યાન જૂનાગઢ જીલ્લાની 18 SHE TEAM દ્વારા ગરબા કલાસીસની મુલાકાત લેવાયેલ છે તથા મહીલા સલામતી માટે માર્ગદર્શન આપવામા આવેલ છે.

નવરાત્રી તહેવાર દરમ્યાન જો કોઇ ઇસમ શાંતી ડહોળવાનો પ્રયાસ કરે તો નજીકના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીનો અથવા પોલીસ કન્ટ્રોલરૂમ જૂનાગઢ (૦૨૮૫-૨૬૩૦૬૦૩)નો

સંપર્ક કરવાનો રહેશે. ગરબા આયોજક એ વાતની ખાતરી કરે કે વોલીએન્ટર કે અન્ય કામગીરી કરનાર કર્મચારી કોઇ કેફી પદાર્થનો નશો કરેલી

હાલતમાં ગરબા મંડળમાં ના હોવો જોઇએ તેની ખાતરી કરવી
અને જો મળી આવશે તો ગરબા આયોજકને જવાબદાર ગણી આગલા દિવસનો ગરબા કાર્યક્રમ રદ્દ કરવામા આવશે.

ગરબા આયોજકે રોડ થી અંદરના ભાગે આવેલા ગરબામાં પ્રવેશ કરવા માટે રોડ ઉપર લાઇટીંગની વ્યવસ્થા કરવાની રહેશે.

> ગરબામા એન્ટ્રી ગેઇટ પાસે પાસ/ટીકીટની વહેચણી/ચેક કરવામા આવે ત્યા પબ્લીકનો ધસારો ન વધે તેની ખાસ કાળજી રાખવાની રહેશે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top