ભરૂચ – શનિવાર – આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુરવઠાને લગતા પ્રશ્નોનું નિરાકરણ થાય, સમયસર તમામ અનાજનો જથ્થાની ફાળવણી અને વહેંચણી થાય તે માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં, જિલ્લા પુરવઠા અધિકારી સુ.શ્રી. નૈતિકા પટેલ, દિન દયાલ ગ્રાહક ભંડારના જિલ્લા પ્રમુખશ્રી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તોલમાપ વિભાગ, ગોડાઉન સપ્લાયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
જુનાગઢ શહેરમાં આંગડીયા પેઢી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી રોકડા લુંટમાં ગયેલ રૂ.૨૬,૮૦,૦૦૦/- નો મુદામાલી રીકવર કરતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢના ભેસાણ તાલુકામાં સતત નવ દિવસ વરસાદ વરસતા મગફળી કપાસ સોયાબીન પલળી જતા ખેડૂતો પાઈમાલના આરે ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ
નવનિયુકત યુવા સંગઠન આદિવાસી યુવા બિરસા સેનાના નેજા હેઠળ આદિવાસી સમાજના મહાન લોક નાયક વીરપુરુષ ધરતી આબા બીરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે.