ભરૂચ – શનિવાર – આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુરવઠાને લગતા પ્રશ્નોનું નિરાકરણ થાય, સમયસર તમામ અનાજનો જથ્થાની ફાળવણી અને વહેંચણી થાય તે માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં, જિલ્લા પુરવઠા અધિકારી સુ.શ્રી. નૈતિકા પટેલ, દિન દયાલ ગ્રાહક ભંડારના જિલ્લા પ્રમુખશ્રી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તોલમાપ વિભાગ, ગોડાઉન સપ્લાયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે